________________
પર
નિત્યકર્મ અને ગ્રામ્યક્રમ'નો ભેદ
ઉપદેશવામાં આવેલાં જે દૃ, પૂણ્માસ વગરે નિત્ય કર્મો છે તે શ્રુતિમાં ફળવાળાં જણાવાયાં છે, એટલે તેઓ સાથે સાથે કામ્ય કર્યાં પણ બનવાને પાત્ર છે. તેમને ફળવાળાં જણાવતાં શ્રતિવાકયેા - ‘સ્વ'ની કામનાવાળા દશ' અને પૂર્ણ માસ યજ્ઞા કરે', 'સ્વ'ની કામનાવાળે અગ્નિહોત્ર હેમ કરે',
-
55. न, फलाभिसन्धानपूर्वकत्वेनाप्रयोगात् । यथाऽऽहप्रार्थ्यमानं फलं ज्ञातं नानिच्छोस्तद् भविष्यति । इति [ श्लो० वा० संबन्धा० १११]
सोऽयं प्रवृत्तौ विशेषः । प्रयोगेऽपि विशेषः । काम्यं कर्म सर्वाङ्गोपसंहारेण प्रयुज्यमानं फलसाधनमिति न यथाशक्ति यथा तथा प्रयोक्तव्यमिति । नित्यस्य कर्मणोऽकरणात् प्रत्यवाय इति यथाशक्त्यपि तत् प्रयोक्तव्यम्, अननुष्ठितात् यादक् तादृक् अनुष्ठितश्रेयः प्रत्यवायपरिहारोपपत्तेः । काम्ये तु सर्वाण्यङ्गानि यद्यसावुपसंहर्तुं न शक्नुयात् मा प्रवर्तिष्ट, न हि अप्रवर्तमानः प्रत्यवेद । एवं च तदेव दर्शपौर्णमासादिकर्म ' यावज्जीवम्' इति चोदनयोपदिष्ट नित्यं सत् तत्फलानभिसन्धानात् प्रयुक्तं न बन्धाय कल्पते ।
I
55. भीमांस ના, એવું નથી, કારણ કે મેાક્ષાથી ક્ષની ઈચ્છાપૂર્વક નિત્ય કર્મો કરતા નથી. અને કહ્યું પળ્યુ છે કે જેની ઇચ્છા કરવામાં આવે છે તેને ફળ જાવમાં આવે છે. જે ઇચ્છા કરતા નથી તેને ફ્ળ મળશે નહિ' [લેકવાતિક, સબધાક્ષેપપરિહાર ૧૧૧]. પ્રવૃત્તિમાં જે આ વિશેષતા છે તે કહી પ્રયાગમાં પણ વિશેષતા છે. કામ્ય કમ' જો સર્વાંગાપસંહારથી (=બધાં જ અંગને ભેગાં કરી યેાજીતે) કરવામાં આવે તે ફળને સાધી આપે છે, એટલે યથાશક્તિ જેમ તેમ તેને કરવું ન જોઇએ. નિત્ય કર્માંતે ન કરવાથી વિઘ્ન આવે છે, એટલે શક્તિ પ્રમાણે પણ તેને કરવુ` જોઇએ; તેને ન કરવા કરતાં જેવું તેવું શક્તિ પ્રમાણે કરવું સારું કારણ કે તેનાથી વિઘ્નનેા પરિદ્વાર ઘટે છે પર ંતુ કામ્ય કમની બાબતમાં જો બધાં અંગેને ભેગાં કરી ચે.જવા શક્તિમાન ન હેા તે। કામ્ય ક્રમને કરે નહિ કારણ કે કામ્ય કમ ન કરેા તે વિઘ્ન આવે એવું નથી. વળી, ‘જ્યાં સુધી જીવે ત્યાં સુધી એવેદન! વિધિવ.કયથી ઉપદેઢાયેલુ' તે જ દ-પૂર્ણ માસ આદિ કર્મ નિત્ય હોતાં, ફળની ઇચ્છા ન હોવાને કારણે, કરાય તે બંધ કરવા સમર્થ નથી.
56. क्व सा स्वर्गसाधनशक्तिरस्य गतेति चेत्, न वयं कर्मणां शक्तिमशक्ति वा प्रत्यक्षतः पश्यामः । शात्रैकशरणास्तु श्रोत्रिया वयम् । चोदनैव धर्मे प्रमाणमिति नः कुलव्रतमेतत् । सा च चोदनैकत्र कामिनमधिकारिणमाश्रित्य प्रवृत्ता । तदधिकारश्च फलनिवृत्तेर्विना न स्यादिति फलपर्यन्ततां प्रतिपद्यते । अन्यत्र तु यावत्पदोपबद्ध जीवनपदार्थावच्छिन्नाधिकारिलाभेन प्रवर्तमाना न फलाय भवति । अक्रियमाणे तु शास्त्रार्थे प्रत्यवायो भवति, अधिकृतेन सता शास्त्रार्थस्त्यक्त इति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org