SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ સંપ્રદાનકારકનું સ્વરૂપ નિશ્ચિત કરવું કઠિન અને રથને વૃક્ષથી ભેદ (વિશેષ) છે જ નહિ. [સાર્થવાહને પિતાની ગમનક્રિયા છે, રથને પિતાની ગમનક્રિયા છે અને પિતાની ગમનક્રિયાના તે કારક છે, પરંતુ હાનક્રિયા અને પતનક્રિયા એ તેમને ક્રિયાઓ નથી, તેમની સાથે તેમનો કારકત્વને સંબંધ નથી. જેમ વૃક્ષને પતનક્રિયા સાથે સંબંધ નથી તેમ સાર્થવાહ અને રથને હાનક્રિયા અને પતનક્રિયા સાથે સંબંધ નથી. આ દૃષ્ટિએ સાર્થવાહ અને રથની વૃક્ષથી કઈ વિશેષતા નથી. ] - 225. “ર્મળા યમમāતિ તત્ત સંપાનમ્' રૂક્ષ્યત્ર શબ્દઃ શિવનો વા स्यादीप्सिततमकारकवाची वा । आद्ये पक्षे क्रियया सर्वकारकाण्यभिप्रयन्ते इति संप्रदानतां प्रतिपद्यरेन् । न चोपाध्यायस्य कञ्चिदभिप्रेयमाणस्य व्यापारमुत्पश्याम इत्यसावकारकमेव तत्र स्यात् । प्रतिग्रहस्तु क्रियान्तरमेव । तत्र चोक्तम् क्रियया चाभिप्रेयमाणं फलं भवति, न कारकम् । द्वितीयस्तु पक्षः कर्मणा कारकेण गवादिना यमभिप्रेतीति सुतरां सङ्कटः । क्रियासम्बन्धितया हि कारकं कारकं भवति, न कारकसम्बन्धितया, करोतीति व्युत्पत्तेः । 225. નર્મદા વમિતિ સ rigવાનમ્ ( = “સંપ્રદાન તે છે જેને કમ દ્વારા ઇચછવામાં આવે છે) એ સૂત્ર છે, તેમાં “કમ શબ્દ ક્રિયાવાચક હોય કે ઈસિતતમકારકવાચક હોય. પ્રથમ પક્ષમાં ક્રિયા વડે બધા કારકો ઇછિત થાય છે એટલે બધા કારકે સંપ્રદાનતા પામે. [ષ્યિઃ યુવાધ્યાય રક્ષણ, છતિ 'શિષ્ય ઉપાધ્યાયને દક્ષિણ આપે છે?— ] અહી ક્રિયા વડે ઇચ્છાતા ઉપાધ્યાયનો જરા પણ વ્યાપાર અમે દેખતા નથી એટલે ઉપાધ્યાય અકારક જ બને. અને સ્વીકાર ( = પ્રતિપ્રદ) તે ક્રિયાન્તર છે ! એક ક્રિયાનું કારક હોય તે અન્યત્ર બીજી ક્રિયામાં કારક બનતું નથી. વળી, ત્યાં જ કહ્યું છે કે ‘ક્રિયા વડે ઇચ્છિત જે છે તે ફળ છે, કારક નથી. બીજો પક્ષ સ્વીકારતાં અર્થાત કર્મકારક ગાય વગેરે વડે જે ઈચ્છિત હોય તે સંપ્રદાન એમ માનતાં તે સંકટ ઊભું થાય, કારણ કે ક્રિયાની સાથેના સંબંધના કારણે કારક કારક બને છે, નહિ કે કારક સાથેના સંબંધના કારણે, કારણ કે જે કરે છે તે કારક એવી વ્યુત્પત્તિ છે. 226. “સાધકતમ રણમ્' ત તમવર્ષાનવધારણાનુપનમ્ | ગવારसंदर्भसन्निधाने कार्यमात्मानं लभते । तेषामन्यतमव्यपगमेऽपि न लभते इति ततः किमिव कारकमतिशयशबलितवपुरिति यं तमबर्थ' मङ्गलकलशेनाभिषिञ्चामः ! • प्राचुर्येण प्रधानसंपत्तिपर्यन्तव्यापारयोगित्वमित्यादि सर्वसाधारण न काष्ठैकनिष्ठमिति 'काष्ठैः पचति' इति कथं तेषामेव करणत्वम् ? 226. “સાર્ધશતકં રા' = ( કાર્યને ઉત્પન્ન કરવામાં જે સાધકતમ કારક છે તે કરણ છે) એ સૂત્ર, તમન્ અર્થોનું અવધારણ ન હોઈ, ઘટતું નથી. અનેક કારકેના સન્નિધાનમાં કાર્ય ઉત્પન્ન થાય છે. તેમાંથી ગમે તે કોઈ એકને ૧૫ગમ થતાં કાર્યો ઉત્પન્ન થતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy