________________
આત્મા પ્રત્યક્ષ છે કે નહિ એ બાબતે વિવાદ વડે આત્મા જ આત્માને અનુમાને છે, ત્યાં આત્મા કમ અને કર્તા બને છે એમ સ્વીકારવું જોઈશે. જેમ ત્યાં અનુમાનજ્ઞાનન કમ આત્મા બને છે તેમ અહપ્રત્યયરૂપ પ્રત્યક્ષનું કર્મ પણ આમ બને. જેમ લિંગ દ્વારા આત્મા દેહથી જ છે એમ જ્ઞાત થાય છે તેમ અહ પ્રત્યય દ્વારા પણ આત્મા દેહથી ભિન્ન છે એ જ્ઞાત થાઓ.
26. ननु आत्मनः किं रूपं यत् प्रत्यक्षेण साक्षात् क्रियते ? यद्येवं सुखादेरपि किं रूपं यत् मानसप्रत्यक्षसमधिगम्यमिष्यते ?
नन्वानन्दादिरूपं प्रसिद्धमेव सुखादेः, तर्हि तदाधारत्वमात्मनोऽपि रूपमवगच्छतु મવાનું !
सुखादि चेत्यमानं हि स्वतन्त्रं नानुभूयते । मतुबर्थानुवेधात्तु सिद्धं ग्रहणमात्मनः ॥ इदं सुखमिति ज्ञानं दृश्यते न घटादिवत् ।
अहं सुखीति तु ज्ञप्तिरात्मनोऽपि प्रकाशिका ।। 26. ૨ નૈયાયિકે – આત્માનું કયું રૂપ પ્રત્યક્ષ વડે જાણીએ છીએ ?
મ યાયિકે – જે એમ હોય તો સુખ આદિનું પણ કહ્યું રૂપ માનસપ્રત્યક્ષ વડે જ્ઞાત થતું તમે માને છે ? - a Rયાયિક - સુખ વગેરેનું આનન્દ આદિ રૂપ પ્રસિદ્ધ જ છે. * * * નયાયિક – તો તે અનન્દ વગેરેના આધારપણુરૂપ આત્માના રૂપને પણ આપ માનસ પ્રત્યક્ષથી ભાશિ. સુખ આદિ જ્યારે જ્ઞાતે થાય છે ત્યારે સ્વતંત્ર અનુભવાતા નથી પરંતુ મતુબના અર્થથી જોડાયેલા જ અનુભવાય છે (અર્થાત “હું સુખી છું” એ રીતે જ અનુભવાય છે ). આમ આત્માનું પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. જેમ ‘આ ઘટ છે એ રીતે ધટનું જ્ઞાન થાય છે તેમ “આ સુખ છે' એ રીતે સુખને અનુભવ થતે દેખાતો નથી પણ “હું સુખી છું” એ રીતે જ સુખનો અનુભવ થાય છે અને “હું સુખી છું' એ આકારની જ્ઞાતિ સુખ સાથે આત્માને પણ પ્રકાશિત કરે છે. 27. –
જ્ઞાતૃજ્ઞાનવિરાછાર્થપ્રહ મિત્ર માત ! स्वयं प्रादीदृशत्तच्च किं वा युक्तमुपेक्षितुम् ॥ विशेष्यबुद्धिमिच्छन्ति नागृहीतविशेषणाम् । पूर्व चाननुभूतस्य स्मरणं नावकल्पते ।। न चानुमानतः पूर्व ज्ञात्वाऽऽत्मानं विशेषणम् । તશિરાર્થવૃદ્ધિઃ સ્થાત્ ત્રામસ્થાનવઘારા ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org