SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અન્વયમાનાભિધાન-અભિધીયમાનાન્વયવાદ 170. કન્યા તુ વાવાયુ વૈશ્ચિત તા – ઝવ્વીયમાનામિષાનમ્, अभिधीयमानान्वयश्चेति । साऽपि न हृदयङ्गमा । न हि द्वे अनुभूयेते क्रिये एते पृथस्थिते । अभिधानक्रिया चान्या वाच्यस्था चान्वयक्रिया ॥ ते हि क्रमेण वा स्यातां युगपद्वा ? क्रमपक्षे पूर्वमन्वयक्रिया चेत् , तदिदमन्विताभिधानमेव, नान्वीयमानाभिधानम् । पूर्व चेदभिधानक्रिया, सोऽयमभिहितान्वय एव, नाभिधीयमानान्वयः । युगपत्त क्रियांद्वयसंवेदनं नास्ति, अर्थगतायाः क्रियायाः शब्दप्रयोगकालेऽनुपलम्भात् । अभिधानक्रियैवैका तदभिज्ञैः परीक्ष्यते । अन्वीयमानताऽर्थानामभिधानाद्विना कुतः ? । गौः शुक्ल इति जातिगुणयोरेकद्रव्यसमवेतयोरपि शब्दमन्तरेण कुतोऽन्वयमवगच्छामः । उक्तेनूतनतैवेयं न पुनर्यस्तु नूतनम् । न चात्रापि निवर्तन्ते दोषाः पक्षद्वयस्पृशः ॥ 170. કોઈકે આ બીજો મત જણાવ્યું છે કે, અન્ય પદાથે સાથે અનય પામતા પદાર્થનું અભિધાન પદ કરે છે અને પદે વડે અભિધાન પામતાં પદાર્થોને અન્વય થાય છે. [ અન્ય પદાર્થ સાથે અવય પામતા પદાર્થોનું અભિધાન પર કરે છે એમ માનતાં મન્વિત પદાથના અભિધાનના પક્ષમાં પહાથે થતાઅનવધારણ અને પદાક્તરસ્યાણજ્ય વગેરે જે. દે છે તે દેશોને અવકાશ રસ્તો નથી અને પદે વડે અભિધાન પામતાં પદાન અવશ્ય થાય છે એમ માનતાં અભિહિત પદાર્થોને અયના પક્ષમાં વાક્ષાર્થ અથાખ બની જવાને જે દોષ છે તે દેશને આ કાશ રહે નથી. ] પરંતુ આ મત હત્યને રુચે એ નથી કાવ કે આ બે કિયા જા જા સ્થાને રહેલી અનુભવાતી નથી-અભિધાક્ષિા વાચકસ્યા અને અન્ય ક્રિયા વચ્ચસ્થા. આ બે કિયાએ કાં તો કમથી થાય કાં તો યુગપત થાય. કમપક્ષમાં જે પ્રથમ અવયક્રિયા થ ય છે એમ કહે છે તે અવિનાભિધાન જ થયું, અન્વય ૫મતાનું અભિધાન ન થયું. જે પહેલાં અભિવાનક્રિયા થાય છે એમ કહે છે તે અભિહિતાન્વય જ થયો, અભિધાન પામતાને અન્યય ન થશે. બે કિયાએને યુગપત અનુભવ થતો નથી કારણ કે પદાર્થાગત યિાને અનુભવ પદપ્રાગકાળે થતા નથી. ભાષાશાસ્ત્રીઓ એક અભિધાનક્રિયાની જ પરીક્ષા કરે છે અભિધાન વિના પાન અન્વય ક્યાંથી [ જ્ઞ ત થાય ] ? “શુકલ ગાય' એમ એક દ્રવ્યમાં સમવાયસંબંધથી રહેલા ગોત્વજાતિ અને શકલગુણ એ બેને અનય શબ્દ વિના આપણે કયાંથી જાણીએ ? | મનમાં કેવળ કહેવાની રીત જ નવી છે, પણ વસ્તુ નવી નથી. અહીં પણ [અન્વિતાભિધાન અને અભિહિતાન્વય ] એ બન્ને પક્ષોને સ્પર્શતા દેશો દૂર થતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy