SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ અન્વિતાભિધાન અને અભિહિતાન્વય અને અરુચિકર 168. શાન્તોસ્ત્યત્ર સમન્વય કૃતિ સેતુ, अर्थासंस्पर्शी રાજ્યઃપ્રાપ્તેાતિ, बहिरन्वयाभावात् । प्रकाशकत्वमात्रं व्यापार इति चेदू, वाढम् । तत्तु अनन्वितान्वितविषयं वेदितुं युक्तं न पुनरन्वितविषयमेवेति शक्यते नियन्तुम्, दशदाडिमादिवाक्यमनन्वितार्थप्रतिपादकमपि दृश्यते यतः । न तद्वाक्यमिति चेत्, तदङ्गुRearraपि न वाक्यमेव । आधाराधेयक्रियासंसर्गप्रतीतिस्तु भ्रममात्रम् । तस्मादम्वितमर्थमभिदधति पदानीत्यसमीचीनम् । ૮૨ 168. અન્વિનાભિધાનવાદી - શબ્દ અન્વય હૈાય છે જ. અભિહિતાન્વયવાદી- એમ માનતાં શબ્દ અર્થાંસ સ્પશી' બની જાય, કારણ કે બહાર અન્વય નથી. અન્વિતાભિધાનવ.દી– પદના વ્યાપાર તા પેાતાના અને પ્રકાશિત કરવામાં or અભિહિતાન્વયવાદી-એમ હોય તે બહુ સારુ. એમ હૈાતાં તે શબ્દને અનિંત અન્યવાળા કે અનન્વિત અથવાળા જાણવા યોગ્ય છે અને નહિ કે શબ્દ અન્વિતાથ" જ છે એમ નિયમન કરવું શક્ય છે, કારણ કે દાડમ આદિ વાક્ય અનન્વિતાથ પ્રતિપાદક પણ દેખાય છે. અન્વિતાભિધાનવાદી- તે દશદાડિમઆદિ વાકય જ નથી. અભિહિનાન્વયવાદો - – તે ‘આંગળીના ટેરવે' આદિ ણુ વાકય નથી જ. આધાર, આધેય, ક્રિયાના સ સની પ્રતીતિ ભ્રમમાત્ર છે. તેથી પદે અન્વિત અયનું અભિધાન કરે છે એમ માનવું અયેાગ્ય છે. 169. तत् किमयः शलाकाकल्पाः परस्परमसंसृष्टा एव पदार्थाः पदैरुच्यन्ताम् ? एतदपि नास्ति, तथाविधव्यवहाराभावात् पश्चादन्वयस्य च दुरवगमत्वात्, विरम्य व्यापारस्य चासंवेदनात् । तस्मात् पक्षद्वयमपि न क्षेमाय । तदुक्तम् — मतद्वयमपीदं तु नास्मभ्यं रोचतेतराम् । कुतोऽन्विताभिधानं वा कुतो वाऽभिहितान्वयः ।। 169. અન્વિતાભિધાનવાદી- તે શું લેખડની સળી જેવા પરસ્પર અસમ્મદ્ પાચનું જ અભિધાન પદે કરે છે? " · જયંત– ના, એમ પણ નથી, કારણ કે એવા વ્યવહાર નથી. પદે પદાર્થોનુ અભિધાન કરે છે ત્યાર પછી તે પદે તે પદાર્થોને અન્વય કરે છે એમ માનવુ. પણ ઋણુ છે કારણ કે પદ્મ પોતાને વ્યાપાર અટકી અટકીને કરતાં અનુભવાતા નથી. તેથી આ બન્ને પક્ષેા સારા નથી, મેાગ્ય નથી. તેથી જ કહ્યું છે કે આ બન્ને મતા પણુ અમને રૂચતા નથી અન્વિતાભિધાન રુએ કે શામ ટ્રે અભિહિતાન્વય રૂચે શા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy