SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ કમયુક્ત વર્ષે અર્થપ્રયાયક યાદા: રૂતિ | યરવત્ર તીવમુરંત “નિયત: દશા:' તિ, તત્ર પ્રતીતય: પ્રyળ્યા, न तपखिनो वयमिति यत्किञ्चिदेतत् । 55. બીજાઓ કહે છે કે વર્ણના અનુભવ પછી સત્તા ધરાવતા તે વર્ષો અર્થપ્રત્યાયક છે; તે વસ્તુ અમે ઈચ્છતા નથી કારણ કે વર્ષો ક્ષણિક હેઈ, તેમના અનુભવ પછી તેમની સત્તા ઘટતી નથી.. સર્વથા વ્યુત્પત્તિ અનુસાર વર્ણો અર્થપ્રત્યાયક બને છે, જેમકે જે પ્રમાણે પહેલાં જોયું હોય તે પ્રમાણે અત્યારે સ્વીકારવામાં આવે છે. એટલે જ કહ્યું છે કે “ વર્ષો જે અર્થનું પ્રતિપાદન કરવા સનથ જણાયેલા છે તેટલા તેવા વણે તે જ અર્થનું જ્ઞાન કરાવે છે – તે જ અર્થના વાચક છે.” આના વિરુદ્ધ તમે જે કહ્યું કે બીજાને થતા જ્ઞાનમાં ક્યા, કેટલા, કેવી રીતે, ક્યા અર્થનું પ્રતિપાદન કરતા વણે આ માણસે દેખ્યા કે જેમાંથી તે જ રીતે તે અર્થ [અન્ય કાળે તેની પ્રતીત થાય ?' તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે તમારે પ્રતીતિઓને પૂછવું જોઈએ અને નહિ કે અસહાય એવા અમને. આ તે સહેજ અમથું. 56. यत् पुनरभ्यघायि क्रमव्यत्यासप्रयुक्ता अपि वर्णाः प्रत्यायका भवेयुः, क्रम एव वा स्फोटः स्यादिति, तदपि न पेशलम् , क्रमो हि नाम स कालमेदो, न च काल एव स्फोटो भवितुमर्हति । क्रमोऽपि च न स्वतन्त्रः प्रतिपादकः, पदार्थान्तरवृत्तिर्वा, किन्तु वर्णाश्रित एव । तत्र चोक्तम् द्वये सत्यपि तेनात्र विज्ञेयोऽर्थस्य वाचकः । वर्णाः किं नु क्रमोपेताः किं नु वर्णाश्रयः क्रमः ॥ क्रमः क्रमवतामङ्गमिति किं युक्तिसाध्यता ॥ धर्ममात्रमसौ तेषां न वस्त्वन्तरमिष्यते ।।इति। [श्लो० वा०शब्द नि०२८५-२८६] तस्माद् ये यावत्क्रमका यमर्थ प्रत्यायन्तो दृष्टा वर्णाः ते तत्क्रमका वर्णास्तमर्थ प्रत्याययिष्यन्तीति न स्फोटादर्थावगतिरिति । तदेवं न कार्यानुमानमर्थापत्तिर्वा स्फोटसिद्धये प्रभवतीति सिद्धम् । 36. વળી તમે જે કહ્યું કે ઊલટા ક્રમમાં પ્રયોજવામાં આવેલા વર્ષો પણ તે જ અર્થના પ્રત્યાયક બને, અથવા તે ક્રમ જ ફેટ બને, તે એગ્ય નથી કારણ કે કમ એ કાલભેદ છે અને કાલ જ સ્ફોટ બનવાને લાયક નથી. સ્વતંત્ર એકલે દમ પણ અર્થપ્રતિપાદક નથી, વર્ણ સિવાય બીજા પદાર્થમાં રહેલો ક્રમ પણ અર્થપ્રતિપાદક નથી, પરંતુ વર્ષોમાં રહેતે ક્રમ જ અર્થપ્રતિપાદક છે. આ વિષયમાં કહેવામાં આવ્યું છે કે અહીં [=અર્થજ્ઞાનની ઉ૫ત્તિમાં] બંને (ક્રમ અને વર્ષો હોય છે, એટલે બેમાંથી કયો અર્થને વાચક છે એ જાણવું જોઈએ. શું ક્રમવાળા વણે અથના વાચક છે કે વર્ણોમાં રહેતો ક્રમ અર્થને વાચક છે ? કમ એ ક્રમવાળાનું અંગ છે એ શું તર્કથી સિદ્ધ કરવાનું હોય ? ક્રમ એ તો વણેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy