SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણોની વાચતાનું સ્ફોટવાદીએ કરેલું ખંડન કેવળ ધર્મ છે, તેને કોઈ બીજી વસ્તુ = ધમ)રૂપે નથી ઈચ્છવામાં આવ્યો. તેથી જે ક્રમવાળા જે અર્થનું જ્ઞાન કરાવતા જે વણે દેખ્યા હોય તે ક્રમવાળા તે વર્ણો તે જ અર્થનું જ્ઞાન કરાવશે, એટલે સ્ફોટમાંથી અર્થશાન થતું નથી. આમ કાર્યાનુમાન કે અપત્તિ સ્ફોટને પુરવાર કરવા સમય નથી એ સિદ્ધ થયું. 57. યમળિ “સદ્ધાર્થ પ્રતિયામ રૂતિ વ્યવહાર: શ્લોટપક્ષસીક્ષિતमेवावलम्बते इति, तदप्यसार, वर्णानां वाचकत्वे यथोक्तनीत्या साधिते तत्पक्षेऽपि तथा व्यवहारोपपत्तेः । 57. “શબ્દ દ્વારા અને અમે જાણીએ છીએ' એ ભાષા વ્યવહાર ફોટપક્ષનું સમર્થન કરે છે એમ તમે જે કહ્યું તે પણ સારહીન છે, કારણ કે ઉપર જણાવ્યા પ્રમાણે વર્ગોનું વાચસ્વ સિદ્ધ કરાતાં તે પક્ષમાં પણ તે ભાષા વ્યવહાર ઘટી શકે છે. 58. ननु कथमुपपत्तिः ? संस्कारस्तावन्न शब्दशब्देनोच्यते । न हि तथा लोके प्रसिद्धिः । संस्कारे च वाचके व्युत्पत्तिरपि दुरुपपादा । परावगतिपूर्विका हि शब्दात् वावगतिः । न च परस्थः संस्कारः परस्य प्रतीतिमुपजनयन् ग्रहीतुं રાય, પરોક્ષત્તાત્ | 58. ફેટવાદી-કેવી રીતે ઘટી શકે ? સંસ્કારને “શબ્દ શબ્દથી કહેવામાં આવતો નથી, કારણ કે લેકમાં તેવી પ્રસિદ્ધિ નથી. સંસ્કાર વાચક હેય તો વ્યુત્પત્તિ ઘટવી મુશ્કેલ બની જાય. બીજાને ‘ગાય લાવ, ગાય દોહ' એમ કહી જેને પ્રકૃત્તિ કરવા પ્રેરવામાં આવેલ તે વીલને ] થયેલા જ્ઞાનપૂર્વક [ “ગાય” શબ્દનો અર્થ ન જાણનાર બાલને ] પિતાને શબ્દ દ્વારા અર્થશાન થાય છે. પરંતુ પરમાં રહેલ સંસ્કાર અન્યને અર્થજ્ઞાન કરાવતે ગ્રહણ કરવો શક્ય નથી, કારણ કે તે પરોક્ષ છે. 59. વળ્યા દ્રશદ્દો વર્તમાન પ્રતિવ િવ વર્તેર વસમુ વા ? प्रतिवर्ण वर्तमाने च 'शब्द' शब्दे न शब्दादर्थप्रतिपत्तिः स्यात् , एकस्य वर्णस्य वाचकવાયો. | સમુદ્ર તુ ન વર્તિતુમતિ શબ્દો , ઝાતિરાવાન્ | વિનવદુवचनान्तव्यक्तिशब्दप्रयोगे हि तस्मात् सामानाधिकरण्येन न जातिशब्द एकवचनान्त: प्रयुज्यते । न हि भवति 'देवदत्तयज्ञदत्तौ पुरुषः' इति, 'धवखदिरपलाशा वृक्षः' इति, तथा 'गकारौकारविसर्जनीयाः शब्दः' इत्यपि । ' 59. વણેને “શબ્દ શબ્દથી જણાવાતા હોય તો પ્રત્યેક વર્ણને ‘શબ્દશબ્દથી જણાવાય છે કે વર્ણસમુદાયને ? પ્રત્યેક વર્ણને “શબ્દ શબ્દથી જણાવાતો હોય તો શબ્દથી અર્થજ્ઞાન ન થાય કારણ કે એક વણું વાચક બનવાને યોગ્ય નથી, વર્ણસમુદાયને “શબ્દ'શબ્દથી જણાવ યોગ્ય નથી, કારણ કે ‘શખ' શબ્દ જાતિ શબ્દ છે. એથી જ દિવચન કે બહુવચનમાં વ્યક્તિ શબ્દ (=સંજ્ઞાવાચક શબ્દ)ને જ્યારે પ્રયોગ થયો હોય છે ત્યારે સામાનાધિકરણ્યમાં જાતિ શબ્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy