________________
સ્કેટલાદ
14. ‘અને ઉચ્ચારાયેલ શબ્દમાંથી તે શબ્દના અર્થનું જ્ઞાન તે થાય છે. અર્થનું આ જ્ઞાન કારણ વિનાનું હોય એ યોગ્ય નથી. તેથી તેનું કારણ ફેટ છે' –આ કાર્યાનુમાન હો, કે પરિશેષાનુમાન છે, કે અથપત્તિ છે. [પ્રથમ અર્થજ્ઞાનરૂપ કાર્ય માત્ર ઉપરથી તે અર્થજ્ઞાનના કારણમાત્રનું જ્ઞાન થાય છે, પછી શાબલેય આદિ વિશેષશૂન્ય ગોવને જેમ અસંભવ છે તેમ નિર્વિશેષ કારણમાત્રનો પણ અસંભવ હોઈ અને અગાઉ જણાવી ગયા તેમ વર્ગોના કારણત્વને પ્રતિષેધ કરાયો હે ઈ અને અન્યત્ર કારણત્વ હેવાને કઈ પ્રસંગ ન હેઈ ફેટ જ કારણ છે એમ કલ્પવું એ પરિશેષાનુમાન છે. આમ કારણમાત્રનું જ્ઞાન કાર્યાનુમાનથી થાય છે અને કારણવિશેષનું જ્ઞાન પરિશેષાનુમાનથી થાય છે. આવા કાર્યાનુમાન સહિતના પરિશેષાનુમાનને કેટલાક અર્થોપત્તિ કહે છે. ] સર્વથા અર્થજ્ઞાનરૂપ કાયને આધારે કઃપવામાં આવત: તે અથ'નાનનું કારણ ફેટ કહેવાય છે. તે સ્ફટ નિરવયવ. નિત્ય. એક અને કમરહિત છે એટલે વર્ણપક્ષનું નિરસન કરવામાં દક્ષ દૂષણે માટેની પાત્રતા સ્ફટ પામત નથી. તેથી, ફેટ અને પ્રતિપ્રાદક છે. વળી, ફટ અર્થને પ્રતિપાદક છે, કારણ કે શબ્દમાંથી અમને અથ’નું જ્ઞાન થાય છે' એમ આપણે બોલીએ છીએ. આ૫ વર્ણજનિત સંસ્કારને અર્થપ્રતિપાદક માનો છે પરંતુ “શદમાંથી’ એમ જે કહેવામાં આવ્યું છે તેમાં જે પ્રાતિપદિકાઈ [ શબ્દવ ] છે તે સંસ્કારમાં ઘટતો નથી [ કારણ કે સંસ્કાર “શબ્દ શબ્દને વાગ્ય નથી, વિભકત્યર્થ એકત્વ તો સંસ્કાર એક હોઈ સંસ્કારમાં ઘટે છે.] જે કહે કે વર્ષો શબ્દ'શબ્દથી વાગ્ય છે અને તેઓ જ અર્થમાં પ્રતિપાદક છે તો તે દલીલ ખેટી છે, તથાપિ [ અમે વધારામાં કહીએ છીએ કે ] “શબ્દમાંથી' એમાં રહેલું એકત્વ જે વિભકત્યથ છે તે અહીં સંગતિ પામતું નથી, “શબ્દોમાંથી અર્થ જાણીએ છીએ' એમ બોલવું જોઈએ. પરંતુ ફેટરૂપ શબ્દને અર્થપ્રતિપાદક ઈચ્છવામાં આવતાં શબ્દમાંથી” એમાં જે પ્રતિપાદિકાર્ય છે તે (અર્થાત શબ્દશબ્દવાણ્યત્વ – શવ) અને જે વિભકયર્થ છે તે (અર્થાત એકવ) બંને ઘટે છે.
15. નનુ ન સ્પોટ: “શાળ્યેનો તે, ર્મિં તુ વM ga | “ત્રકળે &થે “
શ ત્રુ: પ્રવિદ્ર | તે શ્રોત્રWIT:” તિ [પા મા ૨.૨.૧] . મૈતવું, શસ્ત્રસ્થાપિ શ્રોત્રનામનો માવાત, નિરન્નાદ્વારરવામૃતીનાં જ सत्यपि श्रोत्रग्रहणत्वे शब्दकार्यनिर्वर्तकत्वानुपपत्तेः । तस्माद् यतोऽर्थप्रतिपत्तिः स શઃ | અર્થપ્રતિપત્તિથ શ્લોટાવ, 7 aખ્ય તિ શ્લોટ પૂર્વ જ્ઞઃ |
15. શંકાકાર–“શબ્દ શબ્દ વડે ફેટ વાચ્ય નથી, પરંતુ વર્ણો જ વાચ્ય છે. શત્ર દ્વારા જેનું ગ્રહણ થાય છે તે અને માટે જ “શબ્દ શબ્દનો પ્રયોગ પ્રસિદ્ધ છે અને વર્ણોનું જ શ્રોત્ર દ્વારા ગ્રહણ થાય છે.
સ્ફોટવાદી–ના, એવું નથી, કારણ કે શબ્દત્વનું પણ ગ્રહણ શ્રેત્ર વડે થાય છે, વળી ઝરણાને ખળખળ અવાજ વગેરેનું પણ પ્રહણ શ્રોત્ર વડે થાય છે, છતાં શબ્દકાર્યનું (=અર્થજ્ઞાનનું) જનકત્વ તેમનામાં ઘટતું નથી, તેથી જેમનામાંથી અર્થશાન થાય તે શબ્દ. અર્થજ્ઞાન ફેટમાંથી જ થાય છે, વર્ણોમાંથી થતું નથી, એટલે સ્ફટ જ શબ્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org