________________
વ્યાકરણનું શિષ્ટપ્રયોગમૂલત્વ પણ ઘટતું નથી
૧૦૩ इति, "तस्मादशेषा व्याकृता वागुच्यते” इत्यादिवचनान्तरमूलताऽपि व्याकरणस्मृतेः પ્રભુ !.
201. “તેથી બ્રાહ્મણે લૈછિત (અશુદ્ધ) બેલિવું જોઈએ નહિ, કારણ કે જે પ્લે (અશુદ્ધ) શબ્દ છે તે અપશબ્દ (અસાધુ શબ્દો છે', “બરાબર જાણેલો અને સારી રીતે પ્રયોજાયેલ એક શબ્દ સ્વર્ગમાં અને લેકમાં ઈચ્છા પૂરનારો બને છે, “આહિતાગ્નિ ( = અગ્નિહોત્ર કરનારે) અપશબ્દનો પ્રયોગ કરીને પ્રાયશ્ચિત્તરૂપે સારસ્વતી ઇષ્ટિ કરે, તેથી સંપૂર્ણપણે વ્યાકૃત વાણીને વાગૂ કહેવામાં આવે છે વગેરે અન્ય વચનેમાં પણ વ્યાકરસ્મૃતિનું મૂળ હોવાને પ્રતિષેધ અમે કર્યો છે, કારણ કે તે વાક્યો અથવાદરૂપ છે.]
202. શિewયોગમૂઠા તઠુિં વ્યાકરણસ્મૃતિરડુ | શિષ્ટા રૂતિ gછો वक्तुमर्हसि । किमभिमतगवादिसाधुशब्दव्यवहारिणो, गाव्याद्यपशब्दवादिनो, द्वये वा ? आये पक्षे दुरुत्तरमितरेतराश्रयत्वम् , शिष्टप्रयोगमूलं व्याकरणं व्याकरणविदश्च शिष्टा इति । न ह्यशिक्षितव्याकरणास्तत्संस्कृतगवादिशब्दप्रयोगकुशला મવતિ | મધ્યમપક્ષે નાથાદ્રિધ્યવારિn: શાળટિણા: શિષ્ટા, તwયોગનૂરું નવાહિशब्दसंस्कारकारि व्याकरणमिति व्याहतमिव लक्ष्यते । तृतीये तु पक्षे गोगाव्यादिशब्दयोगसांकर्यात् किंफलं व्याकरणं भवेत् ।
202. તમે કહેશે કે, તો પછી વ્યાકરણસ્મૃતિનું મૂળ શિષ્ટપ્રયોગમાં છે. અમે , જ્યારે પૂછીશું કે શિષ્ટ કર્યું ત્યારે તમારે તેને ઉત્તર આપવો જોઈએ; શું તમને અભિમત
ગા' આદિ સાધુ શબ્દો બોલનારા શિષ્ટ છે કે “ગાંવિ' વગેરે અપશબ્દ બોલનારા અશિક્ષિત શિષ્ટ છે કે બને ? પ્રથમ પક્ષ તરીકારતાં ને પાર કરી શકાય એવો ઇતરેતરાશ્રયદેષ આવે --શિષ્ટપ્રગમૂલક વ્યાકરણ છે અને વ્યાકરણવિદો શિષ્ટ છે, કારણ કે વ્યાકરણ ન ભણેલે વ્યાકરણથી સંસ્કૃત ‘ગૌ” આદિ શબ્દ પ્રયોગ કરવા કુશળ નથી. બીજ વચલા પક્ષમાં ગાવિ' આદિ શબ્દ બોલનારા ગાડું હાંકનારાઓ શિષ્ટ છે અને તે શિષ્ટોના પ્રયોગમાં વ્યાકરણનું મૂળ છે જે વ્યાકરણું ‘ગે આદિ શબ્દને સંસ્કાર કરનારું છે, એમ માનતાં તો વદતિ વ્યાઘાત જેવું જણાય છે. ત્રીજા પક્ષમાં “ગ” ગાવિ' આદિ શબ્દપ્રયોગોની સેળભેળ થઈ જવાને કારણે વ્યાકરણનું ફળ શું બનશે ?
203. વૈશવરતરિવાવાળ્યતવમૂત જેત, વૈશવકૃતેતુ ગુમન્વયव्यतिरेकमूलत्वं तथादर्शनादिति । तदनयाऽपि दिशा न प्रयोजनवत्तामुपयाति - ગ્યારમ્ |
203. જે વૈદ્યકશ્રુતિની જેમ વ્યાકરણસ્મૃતિ અન્વય-વ્યતિરેકમૂલક છે એમ તમે 'કહો તે અમારે કહેવું જોઈએ કે વૈદ્યકશ્રુતિનું તે અન્વય-વ્યતિરેકમૂલત્વ છે કારણ કે તેવું દેખાય છે [ પરંતુ વ્યાકરણનું અન્વય-વ્યતિરેકમૂલત્વ નથી કારણ કે તેવું દેખાતું નથી.]
નિષ્કર્ષ એ કે આ રીતે પણ વ્યાકરણ પ્રોજનવાળું બનતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org