________________
૧૭૪
મનમૈતન્યપક્ષખંડન 53. ननु मनस्तर्हि इच्छादेरधिष्ठानं भविष्यति । तद्धि नित्यमेकं सर्व विषयमभौतिकमिति न प्राक्तनदोषैः स्पृश्यते । उच्यते । मनसोऽपि तदाश्रयत्वमनुपपन्नम् । કુતઃ ? “જ્ઞાતજ્ઞનસાધનોug: સંજ્ઞામે માત્રમ્' (ન્યાયસૂત્ર રૂ. ૨. ૨] | મનનો हीच्छाद्याश्रयत्वे ज्ञानादौ कर्तृत्वात् तस्यापि बाह्यगन्धादिविषयज्ञानयोगपद्यानुपपत्तेस्तद्ग्रहणकरणघ्राणाद्यधिष्ठानपटुना केनचिदान्तरसुखदुःखादिविषयग्राहिणा स्मृत्यादिक्रियाकारिणा च करणेन भवितव्यमिति तत्रात्मसंज्ञा भवेत् , आत्मनि च कर्तरि मनः. સંતિ |
53. મનસ્વૈતન્યવાદી– તે પછી ઈચ્છા વગરનું અધિષ્ઠાન મન બનશે મન નિત્ય છે, એક છે, સવે વિષયને જાણનાર છે, અભૌતિક છે, એટલે પહેલા જણવેલા દેશે તેને સ્પર્શતા નથી.
તૈયાયિક – એને ઉત્તર આપીએ છીએ. મન પણ ઇચછા આદિને અશ્રય ઘટતુ નથી. કેમ ? મન જે જ્ઞાતા (જ્ઞાનને આશ્રય) હેય તે તે મન જ્ઞાનનું સાધન ( = કરણ ) ઘટી શકે નહિ, અને જ્ઞાનનું સાધન મનથી જુદુ બીન કેઈ નામે સ્વીકારો તે નામભેદમાત્ર થશે. જે મન ઇરછા વગેરેને આશ્રય હોય તે મન જ્ઞાન આદિને કર્તા (જ્ઞતા વગેરે) બને. હવે મન જ્ઞાતા હોવાથી મનને પણ બાહ્ય ગંધ આદિ વિષયને જ્ઞાનનું
ગપઘ ઘટે નહિ. તેથી બાહ્ય ગંધ આદિના ગ્રહણના કરણે ઘાણ આદિ સાથે ઝડપથી જોડાતું, આંતર સુખદુઃખ આદિ વિષયને ગ્રહણ કરતું અને સ્મૃતિ વગેરે ક્રિયા કરનારું કોઈ કારણ હોવું જોઈએ, તે કરણની “આત્મા' સંજ્ઞા થશે, કર્તા ( =જ્ઞતા આદિ) આત્માની “મન” સંજ્ઞા થશે. 54. ન ચાહ્ય વાહ્યકારઃ વિધ્યત્તિ સાટા: શિયાઃ |
न च स्मृतिसुखेच्छादौ चक्षुरादीनि साधनम् ।। तेनेच्छास्मृतिसुखदुःखवेदनानाम्
आधारो न खलु मनो न चेन्द्रियाणि । देहोऽपि व्रजति न तत्समाश्रयत्वं
तेनान्यं पुरुषमतः प्रकल्पयामः ।।
54. બાહ્ય કરણોથી બધી ક્રિયાઓ સિદ્ધ થતી નથી. અને સ્મૃતિ, સુખ, ઇચ્છા વગેરેમાં ચશ્ન વગેરે કરણ નથી. તેથી ઈછા, સ્મૃતિ, સુખ, દુ:ખ અને વેદનાને આધાર (કર્તા) ન તે મન છે કે ન તો ઈન્દ્રિયો છે. દેહ પણ તેમને આશ્રય (કર્તા) બનતું નથી. તેથી જુદા પુરુષની અમે કલ્પના કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org