SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ અસખ્યાતિનું ખંડન સરિણા તરલ તરગો સાથેના તેમના સારૂપને લીધે પાણીરૂપે દેખાય છે. પિત્તથી ઉપહતા થયેલી અમરાળાને ઈન્દ્રિય ને કારણે સાકર કડવી લાગે છે. નેત્રગત તિમિર વડે ઈંધીકત. છે જયાપારને કારણે તે રોગવાળાને ચંદ્રમંડલ એક હોવા છતાં બે ભાસે છે. નેત્રગત તિમિરના કાના વિવથી વિરચિત અને તેમાંથી અમૃત નેત્રકિરશે જ સુર્ય કિરણો સાથે સંવલિત થતાં સૂક્ષ્મરૂપે વાળનાં ગૂંચળાના આકારવાળા દેખ લે છે. અન્તઃકરણના દોષથી જે ભ્રમ એ છે જેમકે સ્ત્રી વગેરે ન લેવા છતાં કામથી આત્મભાન ભૂલેલાને મી વગેરે દેખાવા રૂ૫ ભ્રમ-તે પણ કેટલીકવાર વિષયોની સહાયથી જન્મે છે અને તે ભ્રમ આલંબનમાં જ થાય છે: ઉદાહરણથં, આ તેને હાથ છે એવું જ્ઞાન તેને કેટલીક વાર કોમલ અનિલના = કાશી હાલત બાલ હલવમાં થાય છે. વળી, તે માનિનીતુલ્ય પદાર્થની અપેક્ષા વિના જ કામના ઉન્માદના મહિમાથી તે કામી પુરુષને માનિનીની જે માનસી મતિ થાય છે તે પણ રાગ આદિ વાસનાની બળે એકદમ ખડી થતી સ્મૃતિએ રજૂ કરેલા, દેશ અને કાળથી વહિત, પૂર્વ અનુભવેલા રૂપ આદિને સમુલેખ હોય છે, ખરવિષાણ આદિ જેવા એકાંત અને સમુલ્લેખ નથી હોતો. પ્રતિભા, નિદ્રા આદિ મનદેવથી જન્મ પામતા વનમાં પણ પહેલાં દેબેલ (= અનુભવેલ) તે આકારને જ ઉલ્લેખ હેય છે. બળતા પાણી, એ.ગળના અગ્નિ અને દ્રવતા પત, વગેરેના દર્શનમાં, અન્યત્ર રહેલા રૂપને માણસ અન્યત્ર ખે છે. તે રૂ૫ તદ્દન અસત્ નથી. તેવી જ રીતે, ભ્રાન્ત જ્ઞાનમાં અત્યન્ત અસત વસ્તુએની પ્રથા (= ખ્યાતિ = જ્ઞાન) નથી, વસ્તુઓના દેશ અને કાળનું અન્યથાત્વ જ કેવળ 178. ननु तत्रासतोऽर्थस्य प्रतिभासे देशान्तरादिषु सत्त्वं क्वोपयुज्यते? देशान्तरे हि सन् असन् वा ? तत्र तावन्नास्त्येव सार्थः । न च द्वयोरसत्त्वयाः શિદિવ: | 118. અસખ્યાતિવાદી – ત્યાં (= શ્રમજ્ઞાનમાં) અસત અને પ્રતિભાસ હોય તે દેશાન્તર આદિમાં તેના સત્તને શો ઉપયોગ નયાયિક – દેશાન્તરમાં તે સત છે કે અસત્ ? [ જે દેશાન્તરમાં તે સત છે તે] ત્યાં તે અર્થ નથી જ. વળી, બે અત્ (અર્થાત ત્યાં પણ અસત્ અને દેશાન્તરમાં પણ અસત) હોય તે બે વચ્ચે કંઈ ભેદ ન રહે. 119. હેરાવાવ f સત્તાવયન્તૌ વા પ્રતિમાલેતે રૂતિ વિવારનાથ तथा तयोरपि तुल्यो दोषः । मैवम् , भवतोऽप्यसत्ख्यातिवादिनः किं सर्वत्रैव तदर्थासत्त्वं सम्मतमुत तद्देश एव ? तत्रासन्निधानमात्रेण तावत्क इव तव स्वार्थः । सर्वत्रासतस्त्ववभासे कुतस्त्य एष नियमो यदसत्त्वाविशेषेऽपि रजतादि एव असत् प्रतिभाति, न खरविषाणादीति । अयं च द्वयोरसत्त्वयाविशेषः देशान्तरादिषु सतोऽर्थस्य स्मरणा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy