SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અપભ્રંશ શબ્દોમાં નૈસર્ગિક શક્તિ નથી ૧૨૯ ગ' આદિ શબ્દગત વાચકશકિત બીજી રીતે ઘટતી હોય તે તેમની બાબતમાં વાચકશકિત કલ્પવામાં અર્થપત્તિ મંદ-દુર્બળ–બની જાય (પરંતુ બીજી કઈ રીતે વાચકશકિત ઘટતી .) અને આમ ( અર્થાપત્તિ વડે જ પુરવાર થાય છે કે) ગ’ આદિ શબ્દ જ વાચકશકિતના આશ્રય છે, “ગાવિ આદિ શબ્દો વાચકશકિતના આશ્રયે નથી. 244. ચં ત વસૂનામનવરાતવ્યાકરણતત્રાણામવિછિનો વ્યવારઃ ? यथैव म्लेच्छानां म्लेच्छभाषाभिरक्षिनिकोचहस्तसंज्ञादिव्यवहारिणां वा स्वैः स्वरुपायैः । વિમfક્ષનિવાઢીનામાનનgવાવાં નાસ્તિ : ? કોકિયુયરે, કર્થ તëિ तेभ्योऽर्थप्रतिपत्तिः ? नैसर्गिकी तेषां शक्तिर्नास्तीति ब्रूमः । तत्स्वरूपस्याव्यवस्थितत्वेन सांसिद्धिकशक्तिपात्रताऽनुपपत्तेः । प्रतिपत्तिस्तु स्वकृतसमयमात्रनिबन्धना तेभ्यः । 244. શંકાકાર—ત પછી જેઓ વ્યાકરણશાસ્ત્ર ભય નથી એવા ઘણા બધા લોકોને ગાવિ' આદિ શબ્દોથી અવિચ્છિન્ન વ્યવહાર કેમ ચાલે છે ? યાયિક–જેવી રીતે પ્લેનો વ્યવહાર પ્લેઝભાષાઓથી કે અક્ષિનિચિ સંજ્ઞા વગેરે વડે વ્યવહાર કરનારાઓને વ્યવહાર પિતાના તે તે ઉપાયથી ચાલે છે તેવી રીતે જ તેમને વ્યવહાર ચાલે છે. શંકા કાર– તે શું અક્ષિનિકોચ વગેરેમાં કે શુદ્ર લોકેની વાણીમાં શક્તિ નથી યાયિક – નથી એમ અમે કહીએ છીએ. શંકાકાર – તે પછી તેમનાથી અર્થનું જ્ઞાન કેવી રીતે થાય ? યાયિક – અમારું તે એટલું જ કહેવું છે કે તેમનામાં નૈસગિક શકિત નથી. તેમનું સ્થિર નિશ્ચિત સ્વરૂપ ન હોવાથી તેમનામાં નૈસર્ગિક શક્તિની પાત્રતા ઘટતી નથી, તેમનામાંથી અર્થનું જ્ઞાન તો તેમને ઉપયોગ કરનારે ઘડી કાઢેલા સમયને (arbitrary convention) કારણે થાય છે. 245. નનુ તૈયાયનાં વા ન સમય: પ્રતિવરૂપાયઃ ? , રવીશ્વરप्रणीतः प्रथमसर्गात् प्रभृति प्रवृत्तो मीमांसकाभ्युपगतनैसर्गिकशक्तिसोदर्य एव, न मादृशरचितपरिमितविषयसमयसमानः । स च गवादिशब्देष्वेव प्राप्तप्रतिष्ठो, न गाव्यादिषु । ते तु वर्णसारूप्यच्छायया गवादिशब्दस्मृतिमादधानास्तदर्थप्रतिपत्तिहेतुतामुपगच्छन्तीति । 215 શંકાકાર – યાચિકેના મતમાં પણ અર્થજ્ઞાનને ઉપાય સમય ક્યાં નથી ? યાયિક – તમારી વાત સાચી, પરંતુ તે સમયે તે ઈશ્વરકૃત છે અને પ્રથમ સગથી માંડી પ્રવૃત્ત છે. અને તેથી મીમાંસકે સ્વીકારેલી નૈસર્ગિક શકિતને તે સહોદર છે, તે મારા જેવાએ સ્થાપેલા પરિમિત વિષયના સમય જેવો નથી, તે સમય “ગો' આદિ શબ્દોમાં જ પ્રાપ્તપ્રતિષ્ક છે, ગાવિ' આદિ શબ્દમાં પ્રાપ્તપ્રતિક નથી, તે “ગાવિ' આદિ શબ્દ તે વર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy