________________
પદો પણ અપારમાર્થિક છે
૧૫
અને પ્રત્યયને પારમાર્થિક વિભાગ કયો ? “આ પ્રકૃતિ છે અને આ પ્રત્યય છે એ તે કેવળ કલ્પના છે. એવી જ રીતે પદાર્થોને વાકથાથમાંથી ક૯૫નાથી બહાર ખેંચી કાઢવામાં આવે છે. તેથી કહ્યું છે કે જેમ એક શબ્દમાંથી પ્રકતિ અને પ્રત્યયને ક૯૫નાથી બહાર ખેંચી કાઢવામાં આવે છે તેમ વાકયોમાંથી પદેને કહ૫નાથી બહાર ખેંચી કાઢવામાં આવે છે અને પછી તેમને બે વિભાગમાં કે ચાર વિભાગમાં કે પાંચ વિભાગમાં વહેંચવામાં આવે છે.
21. ગઈ રે પારમાર્થિક પાનાં નિયતવિસંવાદ્રિ પં પ્રતીત, विसंवादि तु तत् । नामाख्यातसाधारणसन्निवेशदर्शनात् न नियतं तेषां रूपम् ।
ત: વારાનિવમેવ તત્વ , ન વાસ્તવમ્ , ન જ નિશ્ચતમ તત્વ પર્યતે | ‘नदन्तिनागाः' इत्यत्र हि कीदृशः पदविभागः, अर्थद्वयोपपत्तेः, उभयत्र च वर्णतुल्यत्वात् । किं 'कालेन कृष्णेन दन्तिना हस्तिना अगास्त्वम् गतः' इत्येवमेतानि पदानि व्यवस्थाप्यन्ताम् , अथ 'काले समये नदन्ति शब्दायन्ते नागाः करिणः फणिनो वा' इति ? तस्मादनियमात् न पदतदर्थविभागः पारमार्थिकः ।
27. વળી, જે પદો પારમાર્થિક (વાસ્તવિક) હેત તો તેમનું નિયત અવિસંવાદી રૂ૫ જણાત, પરંતુ તેમનું રૂપ તે વિસંવાદી છે. નામ અને આખ્યાત બંનેમાં સમાન વર્ણોની રચના દેખાતી હોઈ તેમનું રૂપ નિયત નથી. [દાખલા તરીકે મવતિ' એ આખ્યાત પણ છે (મૂ' નું વર્તમાન કાળ ત્રીજે પુરુષ એક વચન) અને નામ પણ છે (મવતનું સપ્તમી એક વચન)]. તેથી પદનું રૂપ કાલ્પનિક જ છે, વાસ્તવિક નથી. તે રૂપને નિશ્ચય કરો પણ મુશ્કેલ છે. “નવનિતના:' આ વાક્યમાં પદવિભાગ કેવો થશે ? કારણ કે વાક્યના બે અર્થો ઘટે છે અને બંનેમાં વર્ષે તો તુલ્ય જ છે. શું “કાળા (ાર) હાથી વડે (નિતનr) તું ગયે (મા)' આ પ્રમાણે પદવિભાગ કરશે કે પછી “સમયે ) અવાજ કરે છે (નિર) હાથીએ કે સર્વે (ના) આ પ્રમાણે પહવિભાગ કરશે ? નિષ્કર્ષ એ કે અનિયમને કારણે પદવિભાગ અને પદાર્થવિભાગ બંને કાલ્પનિક છે.
28. 3થ પ્રથમ પ્રતિપનવાવયાર્થાનુસારે પતઃ વિમાનો વ્યવસ્થાથને, तर्हि किं तेन तदानी व्यवस्थापितेन, वाक्यार्थस्य प्रथममेव प्रतिपन्नत्वात् । किञ्च दध्यत्र मध्वत्रेति दधिमधुपदयोरिकारोकारयोरदर्शनेऽपि तदर्थसंप्रत्ययो दृश्यते । तस्मादपि न पारमार्थिकः पदवर्णविभागः । निरस्तावयवं वाक्यं तथाविधस्यैव वाक्यार्थस्य वाचकमिति सिद्धम् ।
_28. જો પહેલેથી જ્ઞાત વાક્યર્થ અનુસાર પદવિભાગ અને પદાર્થવિભાગની વ્યવસ્થા કરવાની હોય તે ત્યારે તેમની વ્યવસ્થા કરવાની જરૂર જ શી ? કારણ કે વાકળ્યા તે પહેલેથી જ જ્ઞાત હતો. વળી, ત્ર' “Yaa' એમાં “દધિ' અને “મધુએ બે પદોના ઈકોર અને ઉકારનું દર્શન ન હોવા છતાં તે બે પદના અર્થનું જ્ઞાન તે થતું દેખાય છે. તેથી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org