SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાતનું ન્યાયકૃત ખંડન ૩૭૭ જેમ વાચક શબ થી વિશિષ્ટ વાય અર્થને આપણે દેખતા નથી એ વાત અમે પ્રત્યક્ષલક્ષ માં પરીક્ષી છે, અને કહ્યું પણ છે કે “અર્થો વિષયક ઉત્પન્ન થતું જ્ઞાન અર્થોન શબ્દથી અભિ-નરૂપે ગ્રહણ કરતું નથી, કારણ કે શબ્દપ્રયોગ પહેલાં જ્ઞાન જેવું હોય છે તેવું જ શબ્દથી ઉત્પન્ન થયેલું જ્ઞાન હોય છે, [અર્થાત શબ્દબેધમાં પણ અર્થે શખથી અભિ-નરૂપે ગૃહીત થતા નથી.]' [લે કવાર્તિક, પ્રત્યક્ષ૦ ૧૭૨]. વનિને(= શબ્દને) સનિક થતાં શાખ ધમાં હવે કેવળ સન્નિત્વ વધારામાં ભાસે છે, ૫ર તુ વનિથી (=શબ્દથો) વિશિષ્ટ અર્થ ભ તો નથી કારણ કે નેત્રથી, શ્રોત્રથી, નેત્ર-શ્રોત્ર બનેથી કે કેવળ મનથી સ્વનિથી(=શબ્દથી) વિશિષ્ટ અથનું ગ્રહણ ઘટતું નથી, ન ઘટવાનું કારણ એ કે શબ્દથી વિશિષ્ટ અર્થનું તેમના વડે ગ્રહણ માનતાં અતિપ્રસંગદોષ આવે છે. [શબ્દવિશિષ્ટ અર્થનું ગ્રહણુ નેત્રથી થાય છે એમ માનતાં શબ્દને પણ નેત્રના વિષય માન પડે, અને તે પછી રસ, ગંઘ પણ નેત્રને વિષય બનવાની આપત્તિ આવે.] અનેક ધર્મો ધરાવતા ધમમાં અમુક એક ધર્મને નિશ્ચય કરવા માટે શબ્દ ઉપાય બને છે, શબ્દ પતે પિતાને આપ તે ધર્મમાં(=અર્થમાં) કરતો નથી. દીપક, ઇન્દ્રિય, વગેરે જ્ઞાનના ઉપાય તેમના ઉપય ૩૫ વગેરેમાં પોતાને આરોપ કરતા નથી. તેથી જ શબ્દના ઉપાય૫ણાના આરોપને લીધે પેદા થયેલ, શબ્દથી અર્થના અભેદને વાદ પણ ગ્ય નથી. ઉપાયથી ઉપેયને અભેદ યોગ્ય નથી દીપકથી કે ચક્ષુથી રૂપને અભેદ નથી. 109. કવિ વઢિ શબ્દામનોડર્થ: પ્રતિમાલ્યવ, લોડડ્યાસાર્થ ? अभेदेऽपि शब्दमयमेव विश्वमिति तत्रापि कोऽध्यासार्थ: ? अध्यासभ्रमस्तु वैयाकरणानामेकाकारनिर्देशदोषनिर्मितः । यथाऽऽह 'गौरित्येष हि निर्देशो वाच्यस्तबुद्धिवाचिनाम्' રૂતિ [સ્ત્રો. વા. પ્રત્યક્ષ. ૧૮૨] . “વાસ્તવયા દષ્ટોથે રૂતિ પૃષ્ટો વત્ત : કુતિ. દિશં તે જ્ઞાનમુત્વન” “” તિ, ‘દશ રાહૂં યુવાનસિ” “” ત | તત gષા ત્રાન્તિઃ, વસ્તુતસ્તુ વિવિgāતે રાશાનાર્થી / તદુ – गवि सास्नादिमन्पा गादिरूपाऽभिधायके । निराकारोभयज्ञाने संवित्तिः परमार्थतः ॥ इति । [श्लो. वा. प्रत्यक्ष १८५] 109. વળી, જે શબ્દથી અર્થ અભિન્ન દેખાતો જ હોય તે, અયાસાર્થ કર્યો ? અભેદમાં પણ શબ્દમય જ વિશ્વ છે એમ કહ્યું છે, ત્યાં પણ અધ્યા સાથે કયો ? અધ્યાસરૂપ ભ્રમ વૈવ કારણે થાય છે તેનું કારણ છે એકાકારનિર્દેશદે, જેમકે કહ્યું છે કે ‘વા(ગોપશુ), વાનું જ્ઞાન (જ્ઞાન) અને વાચક (શાખ) આ ત્રણેને નિદેશ એક ગોશબ્દથી જ થાય છે. આ છે એકાકારનિદેશ). કિવાતિ'ક, પ્રત્યક્ષ. ૧૮૨] ‘તે ક અર્થ દેખ્યો ?' એમ પૂછવામાં આવતાં તે કહે છે “ગે'. “કેવુ જ્ઞાન તને થયું છે ?' એમ પૂછવામાં આવતાં તે કહે છે ગે”. “કેવો શબ્દ તે પ્ર મે ?' એમ પૂછવામાં આવતાં તે કહે છે “ગ”, તેમાંથી (=આ એકાકારનિદેશમાંથી) આ બ્રાન્તિ (શબ્દ-અર્થજ્ઞાનના અભેદની બ્રાન્તિ) થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy