SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ફોટાબિક્તિપક્ષ 18. શંકાકાર–સ્ફોટ વર્ગોથી અભિવ્યક્ત થાય છે એવા તમારા પક્ષમાં હવે વર્ષો સ્ફોટને એકે એકે અભિવ્યક્ત કરે છે કે સાથે મળી અભિવ્યક્ત કરે છે એ વિકપ કથા ગયા ? કુમારિક ભટ્ટે કહ્યું છે કે જેના મતે વર્ણજ્ઞાન વડે નિરવયવ ફેટ અભિવ્યક્ત થાય છે તે પણ વણે એકે એકે અભિવ્યક્ત કરે છે કે સાથે મળી અભિવ્યકત કરે છે એ પ્રશ્નથી મુકત થતું નથી. ભાખ્યકાર શબર [વથી જ અર્થ પ્રતીતિ થાય છે એ પક્ષમાં તે તે વર્ણના અનુભવથી ઉત્પન્ન થયેલે સંસ્કાર, જે તે તે વર્ણની સ્મૃતિને જનક છે, તેનું અર્થપ્રતીતિરૂપ બીજા કાર્યમાં સામર્થ્ય અદષ્ટ છે, તે અદષ્ટ સામર્થ્યની કલ્પના કરવી પડે છે. આમ ] અર્થ પ્રતીતિના જનક તરીકે સંસ્કારની કલ્પના કરતાં અર્થ પ્રતીતિને જન્માવવાના સંસ્કારના અદષ્ટ સામર્થ્યની કલપના કરવી પડે છે એ પ્રમાણે આશંકા કરીને તેનું પ્રતિવિધાન કરે છે કે “શબ્દસ્ફોટકલ્પનામાં તે તે અદષ્ટ સામર્થ્યની ક૯પના ઉપરાંત અપ્રસિદ્ધ શબફેટની કલ્પના પણ કરવી પડે છે.' - ફોટવાદી—ના, આ દોષ નથી આવતો, ફોટાભિવ્યકિત પક્ષમાં એ વિકલ્પ ઊઠતા નથી. ____19. कुतः ? एके तावदाचक्षते प्रथमवर्णश्रवणवेलायामेव स्फोटोऽभिव्यक्तो भवति । न च द्वितीयादिवर्णवैफल्यं, तदवगतेरेवातिशयकरणात् । यथा रत्नपरीक्षकाणां प्रथमदर्शने रत्नरूपममलमप्रकाशमानमपि पुनः पुनः परीक्षमाणानां चरमे चेतसि चकास्ति निरवद्यं रत्नतत्त्वम् , एवमिहापि प्रथमवर्णश्रुत्या व्यक्तेऽपि स्फोटे स्फुटतरप्रतीत्यै वर्णान्तराणि प्रयोक्ष्यन्ते इति । 19. કાકાર–કેમ ? ફેટવાદી –કેટલાક કહે છે કે પ્રથમ વણું સાંભળતાં જ ફેટ અભિવ્યકત થાય છે, અને દ્વિતીય આદિ વર્ણો નકામા નથી, કારણ કે ફેટજ્ઞાનમાં તેઓ અતિશય ( =વધારે) કરે છે. જેમ રત્નને પ્રથમ વાર જોતી વખતે તેનું રૂપ નિર્દોષ છે તેનો ખ્યાલ રતનપરીક્ષકને આવતા નથી પરંતુ વારંવાર નિરીક્ષણ કરતાં છેવટે ચિત્તમાં તેનું રૂપ નિર્દોષ છે એ જ્ઞાન થાય છે તેમ અહીં પણ પ્રથમ વર્ણ સાંભળવાથી ફેટ અભિવ્યક્ત થાય ત્યારે સ્ફોટની વધુ ને વધુ સ્પષ્ટ પ્રતીતિ થાય તે માટે બીજા વર્ગોને પ્રવેગ કરવામાં આવે છે. 20. अपरे तु वदन्ति ध्वनय एव स्फोटस्य च व्यञ्जकाः । तैश्च मरुद्भिरनवयव एव एष स्फोटोऽभिव्यज्यमानस्ताल्वादिस्थानकरणसंयोगोपाधिवशोपप्लवमाननानाकारगकारादिभागयोगीव प्रतिभासते । मरुतां चञ्चलत्वादुच्चारितप्रध्वंसिनस्ते तं काल्पनिकाकारमवभासयन्ते । दृष्टं चोपाधिवशादसत्यमपि रूपमवभासमानं यथा कृपाणमणिदर्पणादिव्यजकभेदेन श्यामदीर्घादिरूपं वदनस्य । नादात्मको हि शब्दो वीणावेणुमृदङ्गपटहादिव्यञ्जकमेदेन नानात्वमुपगच्छन् दृश्यते । तस्मान्न पारमार्थिका एव ते वर्णाः, न च स्फोटस्य व्यञ्जका इति क्व समस्तव्यस्तविकल्पाः प्रभवेयुः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy