SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્ય પદાર્થ ક્રમથી અથ ક્રિયાકારી નથી બૌદ્ધ—અમે ઉત્તર આપીએ છીએ. નિત્ય વસ્તુ કાં તે। ક્રમથી કાર્યકરે કાં તે યગદ્ કાય' કરે, કારણ કે ક્રમ અને યૌગપદ્ય એ બે એકબીનના પિરહાર કરીને જ રહેતા હાઇ ત્રીજો કોઇ વિકલ્પ ઘટતા નથી. નિત્ય વસ્તુ ક્રમથી કાય* ન કરે. નિત્ય વસ્તુ [પેાતાનાં કાર્યા કરવા] કાંતા સમથ' હાય કાં તે અસમ . જે સમ હોય તેા ક્રમથી કાર્ય શા માટે કરે? કારણ કે સમ કાલક્ષેપ કરે જ નહિ. તે અસમ' હુંય તે અસમર્થ હાવાથી તે કોઇ પણ કાર્યો ન કરે, એટલે અસમથ તે પણુ ક્રમનું કંઇ પ્રયેાજન નથી, સહકારીની અપેક્ષાને લીધે તે ક્રમથી કાય કરે છે એમ જો તમે કહેતા હૈ। તે તે બરાબર નથી કારણુ કે જે અસમ છે તેનામાં સહકારી પણુ સામર્થ્યનું આધાન કરે એ ઘટતુ નથી. અને સમથમાં સ્વતઃ જ સામર્થ્ય હોય છે એટલે સહકારી વ્યથ" છે. સહકારીનું સન્નિધાન હેય ત્યારે પણુ તેનું ( =નિત્ય પદાથતું) કર્તૃત્વ સ્વરૂપથી છે કે પરરૂપથી ? સ્વરૂપ તેા પહેલેથી હોવાથી અને સ્વરૂપ જ કારકપણું હોવાથી સહકારીનુ શું પ્રયેાજન ? પરરૂપથી કતૃત્વ હેાય તે પૂર્વ રૂપને પરિત્યાગ અને બીજા રૂપને સ્વીકાર આવી પડવાથી ક્ષણિકત્વ આવી પડે છે. આ જ રીતે સહકારીનો બાબતમાં પણુ સમર્થ અસમના બે વિકલ્પે ઊડાવવા જોઇએ. જો પેતે જ સમથ હોય તો બીજાને સહાય કરવાનુ દૈન્ય તે શા માટે દાખવે ? જે તે અસમથ હાય તેા આવાને પણ તે બિચ!રે શુ કરવાને ? વળી સહકારી કિંચિત્કર છે કે અકિંચિત્કર ? અકિંચિત્કરપક્ષમાં બધાનાં બધાં કાર્યોંમાં બધે સહકારીપણું તે પ્રાપ્ત કરે, જો તે કિંચિત્કર હાય તે! તમારે જણાવવું જોઇએ કે તે શું કરે છે? જો તમે હેા કે ઉપકાર કરે છે, તે અમે પૂછીએ છીએ કે તે ઉપકાર, ઉપકાર પામતી પેલી નિત્ય વસ્તુથી ભિન્ન છે કે અભિન્ન ? જો અભિન્ન હાય તેા સહકારીએ પેથી નિત્ય વસ્તુને જ કરી કહેવાય, જે ભિન્ન હાય તે તેથી શું લાભ ? કારણુ કે તે નિત્ય વસ્તુ તે પહેલાના જેવી જ રહે છે. વળી ઉપકાર કાથી ભિન્ન છે કે અભિન્ન એ પણ ચિન્તવવુ જોઇએ. તે કાથી ભિન્ન નથી, કારણ કે ક્રાય'થી ભિન્ન ઉપકાર ઉપલબ્ધ થતા નથી અને વળી એની ઉત્પત્તિના અભાવ છે. ક્રા`થી અભિન્ન એવા ઉપકારને સહકારી કરતા હેય તેા સહકારીએ જ તે કાર્ય કર્યું, ગણાય, એટલે મૂળ કારણુ ( = પેલી નિત્ય વસ્તુ ) નિરક બની જાય. ૧૮૪ 63. ननु चैक एव भावः कारकः, स एव हि समर्थ:, तदितरपदार्थसन्निधानं तु स्वहेतुवशादुपनतमिति नोपालम्भमर्हति । नैतद्युक्तम्, एकस्य कदाचिदपि कारकत्वानुपलब्धेस्तत्सामर्थ्यस्य दुरधिगमत्वात् । एवं ह्यसौ समर्थ उच्यते, यद्येकः कदाचित् कार्यमुत्पादयन् दृश्येत, न तु विस्मृत्यापि दृश्यते । 63. નૈયાયિક— એક જ ભાવ ( ભાવરૂપ નિત્ય વસ્તુ) કારક (=કારણ ) છે, કારણ કે તે જ સમ` છે. તેનાથી ઇતર પદાર્થોનુ" (= સહકારીઓનુ` ) સન્નિધાન તે તે તર પથેના પોતપોતાના કારણને લઇને થયેલુ હાય છે, એટલે તે ઇતર પદાર્થોનું સન્નિધાન ઉપાલંભને પાત્ર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy