SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અભિહિતાન્વયવાદનું વર્ણન ૬૯ 140. અભિહિતાન્વયવાદી–તો પ્રાપ્ત શું થયું ? અભિહિતાવય, કારણ કે વાયાર્થજ્ઞાન પદાર્થનાનપૂર્વક છે. પદાર્થો અજ્ઞાત હોય ત્યારે વાક્યર્થનું જ્ઞાન થતું દેખ્યું નથી. વળી, પદાર્થો અજ્ઞાત હોય તે પદાર્થોને વિભાગ પણ જ્ઞાત થાય નહિ, જેમકે આ પદને અર્થ જાતિ છે, આ પદને અર્થ દ્રવ્ય છે, આ પદને અર્થ ગુણ છે, આ પદને અર્થ ક્રિયા છે. જે તે અર્થ પદથી અભિહિત થતો હોય તો જ તે પદાર્થવિભાગ આ પ્રમાણે ઘટે. જે પદાન્તરના અર્થ થી ઉપરક્ત ( = સંસૃષ્ટ અશ્વિત) અથન અભિધાન પદ કરતું હોય તે તે પદના અનો ઇયત્તાનો નિશ્ચય ન થાય, કારણ કે તેમાં તે સમૂહાકાર થની પ્રતીતિ થાય છે. જે કહેવામાં આવે કે આવાપ-ઉવા૫ દ્વારા પદના અર્થની ઇયત્તાને નિશ્ચય થશે તે અમે જણાવીએ છીએ કે ના, એવું નહિ અને કારણ કે આ વાપ-ઉદ્ધાપ દ્વારા પરીક્ષા કરતી વખતે પણ સામૂહિક અર્થની પ્રતીતિ હટતી નથી. એવું નથી કે વાકયમાં રહેલા પદે અન્વિત અર્થોનું અભિધાન કરે છે અને અન્યત્ર (વાક્ય બહાર) પદો શુદ્ધ ( = અનાન્વિત) અર્થોનું અભિધાન કરે છે, પરંતુ સર્વત્ર પદસમૂહરૂપ ઉપાય દ્વારા અર્થ સમૂહરૂપ ઉપયનું જ્ઞાન થાય છે, એટલે પદાર્થને વિભાગ જાણો કઠણ છે. પરિણામે, વાક્યાથને પદાર્થોની અપેક્ષા ન હેતાં ગાય લાવ” એ વાકયમાંથી અશ્વને લાવવાની આજ્ઞાનું જ્ઞાન થાય અને ગાય બાંધી એ વાકયમાંથી અશ્વને બાંધવાની આજ્ઞાનું જ્ઞાન થાય. 111. અપેસે તુ પાનામર્થ | વોડરેક્ષ્યમાન રૂયાનિતિ નિયતોડવવાतव्यः । तदवधारणं शुद्धाभिधायिषु पदेष्ववकल्पते । तस्मात् पदपदार्थयोरौत्पत्तिकः सम्बन्ध इष्यते । वृद्धव्यवहारेषु च वाक्यादपि भवन्ती व्युत्पत्तिः पदपर्यन्ता भवति, इतरथा हि प्रतिवाक्यं व्युत्पत्तिरपेक्ष्यते, सा चानन्त्याद् दुरुपपादेति शब्दव्यवहारोच्छेदः स्यात् । दृश्यते च पदार्थविदामभिनवकविश्लोकादपि वाक्यार्थप्रतीतिः । सा पदतदर्थव्युत्पत्त्याऽवकल्पते । वाक्यवाक्यार्थयोस्तु व्युत्पत्तावपेक्षमाणायां सा न स्यादेव । तस्मान्नान्विताभिधानम् । 141, ખરેખર તો વાયાર્થ પદેના અર્થોની અપેક્ષા રાખે છે જ વાકયાથ વડે અપેક્ષા રખાતો પદાથ “આટલે છે' એમ ચેકસ નક્કી થવા જોઈએ જ. શુદ્ધ = અનન્વિત ) અર્થોનું અભિધાન કરતા પહેલાં જ એ નિશ્ચય ઘટે છે. તેથી, પદ-પદાથ એ વચ્ચે નિત્ય સંબંધ ઈરછવામાં આવ્યો છે. વડીલનાં વ્યવહારોમાં વાક્યમાંથી પણ થતી યુપત્તિ પદ પયત્વની હોય છે. અન્યથા પ્રતિ વાર્થ વ્યુત્પત્તિની અપેક્ષા રહે અને વાકળ્યો અનંત હોઈ તે વ્યુત્પત્તિ ઘટે નહિ અને પરિણામે શબ્દના વ્યવહારને ઉશ્કેદ થઈ જાય. વળ પદાર્થના જાણકારોને કવિએ રચેલા અભિનવ બ્લેકમાંથી પણ વાકળ્યાથનું જ્ઞાન થાય છે. તે જ્ઞાન પદ-પદાર્થની વ્યુત્પત્તિ દ્વારા ઘટે છે. વાય-વાક્યર્થની વ્યુત્પત્તિની અપેક્ષા રાખવામાં આવે તો તે જ્ઞાન ન જ થાય. તેથી પદે અન્વિત અર્થોનું અભિધાન કરતા નથી.. 142. સતવં, વાતરેશ્વારા સ્થાતિ / જHવેવ પાન્ તદુપર-નવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy