________________
૨૧૮
પ્રત્યભિજ્ઞાનું અપ્રામાણ્ય નથી અર્થજન્ય પ્રત્યભિજ્ઞા ઇન્દ્રિયજ પણ છે કારણકે ઇક્યિ હોતાં તે થાય છે અને ઇન્દ્રિય ન હોતાં તે થતી નથી.
125. નન્નતીર્થ નથમિ પ્રવર્તતે? જશૈવ વર્ષનુવોઃ? નેન્દ્રિયસ્થ, अचेतनत्वात् । पुरुषस्त्वविस्फारिताक्षो नेदृशीं प्रतिपत्तिं लभते विस्फारिताक्षस्तु लभते इति सोऽपि नानुयोज्यः । 125. બૌદ્ધ - અતીત અર્થમાં ઇન્દ્રિય કેવી રીતે પ્રવતે ?
યાયિક- આ પ્રશ્ન કેને પૂછે છે ? ઈન્દ્રિયને તો નહિ જ કારણ કે તે અચેતન છે એટલે આનો જવાબ તે આપી શકે નહિ. અને તે આંખ બંધ હોય તે આવું જ્ઞાન થતું નથી અને ઉઘાડી હોય તો આવું જ્ઞાન થાય છે એટલે તેને પણ આ પ્રશ્ન પૂછી ન શકાય.
126. નવંતીતપ્રાહિત કામાર્થે વહ૫યિતું ગુમસ્યા યુદ્ધ / દ્રિયस्यातीतेऽपि सामर्थ्य दृष्टपूर्वमिति । मैवम् , अप्रामाण्यं नाम बाधकप्रत्ययात् कल्प्यते, न चासावस्ति प्रत्यभिज्ञायाम् । अनुमानं तु बाधकं प्रतिक्षिप्तम् ।
126. બૌદ્ધ અતીતનું ગ્રહણ કરતું હોવાથી આ જ્ઞાનનું અપ્રામાણ્ય ક૯૫વું યોગ્ય છે. ઇનિદ્રયનું અતીતમાં પણ સામર્થ્ય પહલાં કદી જોયું નથી.
યાયિક— ના એવું નથી. બાધક જ્ઞાનને કારણે અપ્રામાણ્ય કપાય છે, અને એવું બાધક જ્ઞાન તો પ્રત્યભિજ્ઞાનું છે નહિ. અનુમાનને બાધક તરીકે પ્રતિષેધ અમે કરી દીધા છે.
- 127. નનુ પારદ્વોપાપિ વાથતે વાઝામાખ્યમ્ | ગાયુષ્યન્ ! સોડથુંच्यताम् । उक्त एवेन्द्रियस्यातीतविषयग्रहणे सामर्थ्यविरहः । वत्स ! न सम्यगुक्तवानसि । नायमिन्द्रियस्य तिमिरादिरिव दोषः । अतीते काले स्वतन्त्रो तस्यासामर्थ्य, न तद्ग्राह्यवर्तमानवस्तुविशेषणीभूते । संस्कारसचिवस्य चास्य सामर्थ्य, न केवलस्येत्युक्तम् । तस्मादतीतकालविशेषितपुरोवर्तिवर्तमानस्तम्भादिपदार्थविषयमिन्द्रियादिसन्निकर्पोत्पन्नमेवेदं प्रत्यभिज्ञाज्ञानमिति सिद्धम् ।।
127. બૌદ્ધ– પ્રત્યભિજ્ઞાના કારણના દેવને લીધે પ્રત્યભિજ્ઞાનું અપ્રામાણ્ય ક૯૫વામાં આવ્યું છે
નૈયાયિક– હે આયુમન્ ! તે દેપને આપ જણ.
બોદ્ધ – અતીતને ગ્રહણ કરવામાં ઈદ્રિયના સામર્થ્યના અભાવરૂપ દેષને અમે જણાવ્યે જ છે
યાયિક – હે વસ ! તમે તે દેષ વિશે જે કહ્યું છે તે બરાબર નથી. ઇન્દ્રિયની તિમિર આદિ દેષના જે આ દેષ નથી. સ્વતંત્ર અતીતકાળમાં ઇન્દ્રિયનું અસામર્થ્ય છે અને નહિ કે ઇન્દ્રિયગ્રાહ્ય વર્તમાન વસ્તુનું વિશેષણ બનેલા અતીત કાળમાં. વળી, સંસ્કારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org