SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ ઉપર અને અધ્યાસ શક્ય નથી auk નથી. [જેને અજવાસ હોય તેનું જ્ઞાન થાય છે. શક્તિ ઉપર રજતનો અભ્યાસ હોય છે ત્યારે રજતનું જ્ઞાન થાય છે સાથ ઉપર સિદ્ધને અધ્યાત હોય ત્યારે સિદ્ધનું જ જ્ઞાન થાય.] 113. નાતિકુળશિયારાૐ શુરો નછતિ’ રૂાથાક્યઃ ન જારીન નિયતમ ધ્યાનમનધત રૂતિ નાવIછામ:, શસ્યાનપેક્ષનિસરવૈરવણकल्पनाबीजाभावात् , प्रतिनियतशब्दवृत्तेश्च कस्यचिल्लक्षणस्यानुपलक्षणात् । 113. જો ૪: Tછતિ વગેરે જાતિશબ્દો, ગુણશબ્દો અને ક્રિયા શબ્દ કયા કારણે નિયત અધ્યાસને કરે છે એ અમે જાણતા નથી, કારણ કે અર્થાપેક્ષ નિસર્ગ સિદ્ધ વૈશ્વરૂખની કલ્પનાનું બીજ શબ્દ નથી અને શબ્દને વ્યાપાર અમુક અર્થમાં થવાનું પણ કોઈ લક્ષણું નજરે ચઢતું નથી. 114. वृक्षप्लक्षशब्दयोश्च घटपटशब्दयोरिव स्वरूपभेदाविशेषादानपेक्षित्वाच्च विशेषणविशेष्य भावसामानाधिकरण्ये शब्दाध्यासवादिनो न भवेताम् । न ह्येकत्र वस्तुनि वाच्ये क्वचिदनयोः शब्दयोर्वत्तिः । एतेन नीलोत्पलमपि प्रत्याख्यातम् ।। 114 “વૃક્ષ અને લક્ષ' એ બે શબ્દ “ઘટ” “પટ' એ બે શબ્દોની જેમ સ્વરૂપભેદ સમાનપણે ધરાવતા હોવાથી અને તેમને કર્થની અપેક્ષા ન હોવાથી શબ્દા ધ્યાસવાદીઓને વિશેષણવિશેષ્યભાવ અને સામાનાધિકરણ્ય બનશે નહિ, કારણ કે કોઈ એક વાગ્યે વસ્તુમાં ક્યાંય આ બે શબ્દોને વ્યાપાર નથી. આનાથી જ “નીલેપલ” પણ પ્રતિષેધ પામ્યું. 115. तत्रौतत् स्यात्-न नीलगुणविशेषितमिदमुत्पलं नाम किञ्चिदस्ति विशेष्यम् , अपि तु निरस्तावयवार्थ अश्वकर्णादिवत् अर्थान्तरमेवेदं; व्युत्पत्तिप्रकारमात्रं तु विशेषणविशेष्यभाववर्णनमिति । 115. શબ્દાદ્વૈતવાદી – ત્યાં (ત્રનીલોત્પલની બાબતમાં) આમ થાય – નીલગુણથી વિશેષિત આ ઉ પલ નામનું કોઈ વિશેષ્ય નથી, પરન્ત અવયવાર્થો ન ધરાવતે અવયવાર્થોથી જુદે જ કઈ અર્થ – અવકર્ણની જેમ – આ છે. વિશેષણવિશેષ્યભાવનું વર્ણન તો કેવળ વ્યુત્પત્તિપ્રકાર છે. 16. તવેતદ્વીચીનમ્, અનુમૂયમાનાવદ્યાર્થપ્રતીતિનિવનિમિત્તાનુEलम्भात् । अश्वकर्णादौ हि युक्तमर्थान्तरत्वं, तत्र हि नाश्वार्थो न कर्णार्थः । निरवयववाक्यार्थवादश्च प्रागेव विस्तरेण निरस्त इत्यलं पुनरुक्तालापेन । _115. યાયિક – આમ કહેવું બરાબર નથી, કારણ કે અનુભવમાં આવતા અવયવાર્થોના જ્ઞાનના પ્રતિધનું કેઈ નિમિતે ઉપલબ્ધ નથી. અશ્વકર્ણ વગેરેમાં અવયવાર્થોથી અન્ય અર્થનું દેવું ઘટે છે; ત્યાં અવાર્થ પણ નથી કે કણુથ પણ નથી. નિરવયવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy