SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ અન્વિતાભિધાનવાદમાં વાયાર્થ સિદ્ધ થાય ત્યાં સુધી પદે વ્યાપાર કરે છે પૃથફ એવો] કેવળ સમુદાય સમુદાયનું કાર્ય કરતો દેખાતો નથી. સમુદિત પદો સમુદાયનું કાર્ય કરતાં હોવા છતાં તેમનું પિતાનું જુદું જુદું કાર્ય પણ આપણને દેખાય છે. શકટરૂ૫ સમુદાયના અવયવો જ્યારે સાથે મળી શટકાય કરે છે ત્યારે શકટકાર્યને આ અંશ અમુક અવયે કર્યો. આ અંશ અમુક અવયવે કર્યો એવું જ્ઞાન આપણને થાય છે જ, પરંતુ શકટરૂ૫ સમુદાયથી અળગા થયેલા અવયવો એક પછી એક પૃથક પૃથફ પ્રજાતાં જરા પણ શકટકાર્ય કરતા નથી. તેવી જ રીતે, સમુદાયથી અળગું થયેલું કેવળ પદ પ્રયોજાતું નથી. અને પ્રજાય તે પણ તે સમુદાયના કાર્યનું કારણ બનતું નથી. પરંતુ પેદાન્તર સાથે તે પદ વ્યાપાર કરતું હોવાથી તે પદ તે પદાન્તરના અર્થ સાથે પોતાના અર્થને અવિત કરે છે, એમ માનવું યોગ્ય છે. તેથી કહેવામાં આવ્યું છે કે “ભેગા મળી જે પદ અર્થનું અભિધાન કરે તે પદ વાક્ય છે, એક અર્ધવાળો પદસમૂહ વાક્ય છે.” 152. तदेवमवयवकार्योपलम्भात् न वैयाकरणवन्निमित्तान्यपि निह्नमहे, कृत्स्नफलसिद्ध्यवधि व्यापारपरिनिश्चयाच्च नान्यमीमांसकवत् शुद्धपदार्थाभिधानमुपगच्छामहे इति । 152. જેમ વૈયાકરણે વાક્યના નિમિત્તભૂત પદોને અને વાકષાર્થના નિમિત્તભૂત પદાર્થોને પ્રતિષેધ કરે છે તેમ અમે તેમને પ્રતિષેધ કરતા નથી કારણ કે ઉપર દર્શાવ્યા પ્રમાણે અવયનું ( =પદેનું ) કાર્ય (= પદાર્થ) જ્ઞાત થાય છે જ. જેમ અન્ય મીમાંસકો (ભાદો) પદ શુદ્ધ પદાર્થોનું અભિધાન કરે છે એવું સ્વીકારે છે તેમ અમે સ્વીકારતા નથી કારણ કે સ્નફલ ( વાકયાર્થ)સિદ્ધ થાય ત્યાં સુધી પદે વ્યાપાર કરે છે જ એ આપણને નિશ્ચય હેય છે. 153. યત પુનરખ્યધાય “પ્રતિવાવ ગ્રુપત્તિરપેક્ષળીયા, અન્યથા નવश्लोकादर्थः पदार्थविदो न प्रतीयेत' इति, तदिदं व्युत्पत्त्यनभिज्ञस्य चोद्यम् । न ह्येवं व्युत्पत्तिः 'गोशब्दस्य शुक्लान्वितोऽर्थः' इति । स हि व्यभिचरति, कृष्णान्वितस्यापि तदर्थस्य दर्शनात् । नापि सर्वान्वितस्तदर्थः, आनन्त्येन दुरवगमत्वात् । किन्त्वाकाङक्षितयोग्यसन्निहितार्थानुरक्तोऽस्यार्थ इति । एतां च व्युत्पत्ति वाक्यान्येवावापोद्वापाभ्यां रचनावैचित्र्यभाञ्जि सञ्जनयन्ति । पदार्थपर्यन्तापि भवन्ती व्युत्पत्तिरीदृशी दृश्यते, न शुद्धपदार्थविषया, पदेन व्यवहाराभावादित्युक्तम् । तथापि न न ज्ञायते इयान् पदस्यार्थ इति, शकटाङ्गवदावापोद्वापाभ्यां तत्कार्यभेदस्य दर्शितत्वात् । 153 વળી, તમે જે કહ્યું કે પ્રતિ વાકય વ્યુત્પત્તિની અપેક્ષા કરવી જોઈએ, અન્યથા કવિએ રચેલા અભિનવ લેકને અર્થ પદાર્થવિાને નહિ થાય તે તે વ્યુત્પત્તિને ન જાણનારે આવેલી આપત્તિ છે. “ “ગે' શબ્દનો અર્થ શુકલથી અન્વિત છે' એવી વ્યુત્પત્તિ નથી. તે વ્યુત્પત્તિ વ્યભિચાર પામે છે બાધા પામે છે કારણ કે કૃષ્ણથી અશ્વિત “ગ”શબ્દાર્થનું શન થાય છે. ગે' શબ્દનો અર્થ સર્વથી પણ અવિત નથી, કારણ કે સર્વે અનન્ત હાઈ સર્વથી અન્વિત અર્થ દુર્ગમ છે. પરંતુ આકાંક્ષિત, યોગ્ય અને સન્નિહિત અયથી અન્વિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy