SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ અવયવવિભાગ કે આશ્રયનાશ વિનાશનું કારણુ तस्मादुत्पन्नमात्रस्य विनाशो नास्ति वस्तुनः । आविनाशकसद्भावादवस्थानमिति स्थितिः ॥ 110, બૌદ્ધ કાર્યોત્પત્તિમાં તે કારકવ્યાપાર કામ કરતા દેખાય છે, એટલે ઉત્પત્તિમાં કારકવ્યાપાર કારણ છે કે નહિ એ પ્રશ્ન જ ઊઠતા નથી. નૈયાયિક વિનાશની બાબતમાં પણ સરખા જ ખુલાસે છે, કારણૂકે ઉત્પત્તિની જેમ વિનાશ પણ કારની સાથે અન્વય-વ્યતિરેક ધરાવે છે. તેથી ઉત્પન્ન થતાં જ વસ્તુના વિનાશ થતા નથી. વિનાશક કારણુ આવે ત્યાં સુધી વસ્તુ ટકી રહે છે એમ સ્થિર થયું. 111. ननु सापेक्षाणां भावानां नावश्यंभाविता भवेदिति एवं घटस्य विनाशहेतुनपनिपतेदपि कदाचित् इत्येवमसौ किं नित्य एव न भवेदिति । अहो ! महान वज्राशनिः, दुष्परिहरोऽयं दोष उत्थितः । यदि घटो नित्यो भवेत्, एष कालाग्निरुद्र इत्रिभुवनमपि भस्मीकुर्यात् । પ્રમાZ: उत्सन्नाः પ્રઞા:, पतितो महान् 111 બૌદ્ધ વસ્તુએ ઉત્પત્તિ ઉત્પત્તિ અવશ્ય થશે જ એવુ` ચોકકસ ક્યારેય કદી આવીને પડે જ નહિ તેા માટે ખીજાની અપેક્ષા રાખે છે, તેથી તેની નથી. એ રીતે, ઘટના વિનાશતા હેતુ ધટ ઉપર પિરણામે શું તે ટ નિત્ય જ ન અને ? રૈયાયિક— અડ્ડા ! મોટી ભૂલ થઈ ગઈ ! પ્રજાના ઉચ્છેદ થઇ ગયે ! મેટા વજ્રપાત થયા ! દૂર ન થઇ શકે એવા મેાટા દોષ ઉભે થયા ! કે જો અહી ડે નિત્ય બને તા કાલાગ્નિ રુદ્રની જેમ એ નિત્ય ડેા ત્રિભુવનને પણુ બાળીને ભસ્મ કરી નાખે ! 112. ત્તિ ૨, रे मूढ ! सावयवस्य आश्रितस्य च कार्यस्य नूनमवयवविभागात् आश्रयविनाशाद् वा यदा कदाचिद् भवितव्यमेव विनाशेनेति कस्तन्नित्यत्वशङ्कावसरः ? तथाहि न रामाभिषेककलशमद्य यावदनुवर्तमानमीश्वरवेश्मन्यपि पश्यति लोक इत्यवश्यंभावी तस्य विनाशहेतुः । तस्मात् सहेतुको विनाश इति न स्वत एव विनश्वरो भावः । 112. વળી, એ મૂઢ ! અવયવેા ધરાવતા અને અવયવેામાં સમવાય સંબધથી રહેતા કાના અવયવો છૂટા પડવાથી કે આશ્રયને નાશ થવાથી કયારેક તા વિનાશ થવાને જ, એટલે કાર્યોની નિત્યતાની શંકાને અવકાશ કયાં છે? લેાકેાને રામના અભિષેકને કલશ આજે ઈશ્વરના ધરમાં પણુ વર્તમાન દેખાતે નથી એટલે તેના વિનાશના હેતુ અવશ્ય ભાવી છે. તેથી વિનાશ સહેતુક છે, અર્થાત્ વસ્તુઓ સ્વતઃ વિનશ્વર નથી. 113. अपि च प्रत्यभिज्ञा स्वतेजेाविभवविधूतबौद्धसिद्धान्तध्वान्तसन्ततिरभङ्गुरमेव भावनिवहमनिशमुपदर्शयन्ती दिनेशदीधितिदशशतविभागवती सर्वतो जाज्वलतीति Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy