SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રિયાને હૈય તરીકે ભાવવી જોઇએ कारणं श्रोत्रम् | तच्चाकाशैकदेशत्वादनाश्रितमपि तदेवं विशेषलक्षणानि पञ्च पञ्चानामुक्तानि भवन्ति । ૨૫૩ कर्णशष्कुल्यधिष्ठानमुच्यते । 17. ખરેખર તેા ઇન્દ્રિયેા સમવાયસ બધથી પેાતાના અવયવેામાં રહે છે, તેમ છતાં તેમને ત્રિપુટિકા વગેરેમાં આશ્રય કરતી કહી છે તે તે કેવળ આશ્રયત્નની અપેક્ષાએ અને નહિ કે સમવાયિત્વની અપેક્ષાએ. [જેનામાં સમવાયસ બંધથી કોઇ રહેતુ. હાય તેને સમવાયી કહેવામાં આવે છે અને જે રહેતું હુંય તેને સમવેત કહેવામાં આવે છે.] જેનાથી સભળાય છે તે શ્રેત્રેન્દ્રિય શબ્દને ગ્રહણ કરે છે, તેથી શબ્દના ज्ञाननु અસાધારણ કારણું શ્રેત્રેન્દ્રિય છે. શ્રેત્ર આકાશને જ એક ભાગ હાવાથી અનાશ્રિત છે, છતાં કહ્યું શખુલીને તેનું અધિષ્ઠાન કહેવામાં આવેલ છે. આમ પાંચ ઇન્દ્રિયાનાં પાંચ વિશેષલક્ષણા અમે જણાવ્યાં. 18. तानीमानीन्द्रियाणि स्वविषयग्रहणान्यात्मनो भोगसाधनत्वात् संसारकारणानीति हेयतया भावयितव्यानि । तथा भाव्यमानानि निर्वेदोत्पादनादिद्वारेणापवर्गाय कल्पयिष्यन्ते इति । 18. पोतपोताना विषयानुग्रह खानु सक्षगु घरावती या एन्द्रियो, भोगनु સાધન હાઈ, સોંસારનાં કારણા છે, એટલે તેમને ય તરીકે ભાવવી જોઇએ, એ પ્રમાણે તેમને ભાવતાં નિવેદ આદિને ઉત્પન્ન કરીને તે દ્વારા તેઓ અપવ'ને અપાવવા સમથ मने छे. 19. 'भूतेभ्यः' इति किमर्थम् ? उक्तं हीन्द्रियाणां स्वविषयग्रहणलक्षणत्वम् । तत्र न भूतग्रहणं लक्षणार्थम् अपि तु तद्विनिश्चयार्थम् यथा 'आप्तोपदेशः शब्दः ' इत्यत्राप्तग्रहणं लक्षणविनिश्चयार्थम् । स्वस्वविषयोपलब्धिलक्षणत्वं हीन्द्रियाणां भूतप्रकृतित्वे सति निर्वहति, नान्यथेति । तानि पुनरिन्द्रियकारणानि पृथिव्यप्तेजोवायुराकाशमिति भूतानि । भूतेभ्यः पञ्चभ्यो यथासङ्ख्यं घ्राणरसनचक्षुस्त्वक्श्रोत्राणि पञ्चेन्द्रियाणि भवन्ति । भूतप्रकृतित्वमिति भूतस्वभावत्वं व्याख्यायमानं पञ्चस्वपि सम्भवति । भूतकारणकत्वं त्वन्येषु चतुर्ष्वपि तथैव, श्रोत्रे तु कथञ्चित् कर्णशष्कुल्यवच्छिन्ननभोभागाभिप्रायेण व्यवहारतः समर्थनीयम् । एवं भोतिकानीन्द्रियाणि स्वं स्वं विषयमधिगन्तुमुत्सहन्त इति तल्लक्षणत्वमेषां सिध्यतीति । अतो 'भूतेभ्यः' इत्युक्तम् । Jain Education International 19. 'भूतो भांथी [ उत्पन्न थयेशी हे ]' सेभ शा भाटे तमे छु ? नैयायि એમ કહ્યું કારણુ કે પોતપેાતાના વિષયને ગ્રહવે એવું ઇન્દ્રિયાનુ लक्षष्णु म्यु ऐ. प्रेम ''तना उपदेश शब्द ' [ न्यायसूत्र १.१.७ ] सूत्रभां' 'याप्त' -- For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy