SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી નથી રપટ अन्यत्र तु मध्यन्दिनोल्काप्रकाशवदग्रहणमस्मदादिनयनरश्मेः । अयं तु विशेषः उल्कारूपस्य दिवाकरकरविभवाभिभूतत्वादग्रहणं, नयनरश्मिरूपस्य त्वनुद्भूतत्वादेवेति । यत्तु काचाभ्रपटलस्फटिकान्तरितपदार्थोपलम्भनं, तत्र काचादीनां केषांचित् अतिस्वच्छत्वात् केषांचिच्च ससुषिरत्वाच्चाक्षुषतेजःप्रसरनिरोधकौशलं नास्तीति नाप्राप्यकारित्वं चक्षुषस्तावता भवति । 29. શંકાકાર - પ્રત્યક્ષ વડે નયનનું તેજ કેમ ઉપલબ્ધ થતું નથી ? યાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. ઉદ્દભવ, અભિભવ વગેરેને લીધે દ્રવ્યો અને ગુણોની વિચિત્ર દશાઓ થાય છે. ઉદાહરણાર્થ, ચારે બાજુ પ્રસરતા, શીત સ્પશના આશ્રયભૂત પુષ્કળ દ્રવ્યથી જલથી) હેમન્ત અને શિશિર બન્ને ઋતુઓ વ્યાપ્ત હોય છે, કારણ કે આધાર વિનાના શીતપગુણની ઉપલબ્ધિ થતી નથી, ત્યાં જલદ્રવ્ય હોવા છતાં શીતપશની જ ઉપલબ્ધિ થાય છે. શુક્લ રૂપની ઉપલબ્ધિ થતી નથી, તેજસ્ દ્રવ્ય નિરગલ ખૂબ જ વિસ્તરતાં ગ્રીમ ઋતુ થાય છે, ત્યાં તેજસ્ દ્રવ્ય હોવા છતાં તેના ગુણ ઉષ્ણસ્પર્શનું જ ગ્રહણ થાય છે, ભારરૂપનું ગ્રહણ થતું નથી. સુવર્ણ આદિ તેજસ્ દ્રવ્યમાં ભાસ્કર રૂપનું ગ્રહણ થાય છે, ઉષ્ણસ્પર્શનું ગ્રહણ થતું નથી. ઉદકાન્તર્ગત તેજસ દ્રવ્યમાં ૯, ગુરૂશને અનુભવ થાય છે, ભાસ્કર રૂપનો અનુભવ થતો નથી. એ જ રીતે અહીં ચક્ષુમાંથી નીકળતાં કિરણોમાં તેજસ્ દ્રવ્યમાં રૂપ અને સ્પર્શ બને અનુભવાતા નથી, એટલે એને અનુભવીએ ? અને કહ્યું પણ છે કે “દષ્ટ અને અનુમિત અર્થોને તમે આવા થાવ અને આવા ન થાવ એ વિધિ કે નિષેધ કરવા પ્રમાણેએ ધટતે નથી; કારણ કે પ્રમાણેનું કામ તે અર્થોના તત્ત્વને – સ્વભાવને જ ગ્રહણ કરવાનું છે. વળી, સત્ર ચહ્નકિરણની અનુપલબ્ધિ નથી. કેટલીક વાર બિલાડા વગેરે નિશાચર પ્રાણીઓ જયારે રાત્રે ઘોર અંધકારથી ઘેરાયેલા ઘરમાં સંચરે છે ત્યારે તેમની ચક્ષુનું ભાસ્વર રૂપ ધરાવતું તેજ દૂર સુધી પ્રસરતું આપણને જણાય છે જ. અન્ય પ્રાણીઓની બાબતમાં, મધ્યાહૂને જેમ ઉકાપ્રકાશનું ગ્રહણ નથી થતું તેમ આપણુ ચક્ષુકિરણનું ગ્રહણ નથી થતું – ફેર માત્ર એટલે કે સૂર્યકિરણેના પ્રતાપથી અભિભૂત થવાને કારણે ઉલકાના રૂપનું ગ્રહણ નથી થતું જ્યારે ચક્ષુકિરણેનુ રૂપ અનુભુત હોવાથી તેનું ગ્રહણ નથી થતું. કાચ, અબરખ, સ્ફટિકથી અન્તરિત પદાર્થોનું ગ્રહણ ચક્ષુ કરે છે તેમાં કાચ વગેરેમાંથી કેટલાક અતિસ્વચ્છ હોવાને કારણે અને કેટલાક છિદ્રાળ હેવાને કારણે કાચ વગેરે ચાક્ષુષ તેજના પ્રસારને અવરોધ કરી શકતા નથી, એટલે કાચ વગેરેથી અતરિત પદાર્થોનું ચક્ષુરિંદ્રિય ગ્રહણ કરે છે એટલા માત્રથી ચક્ષુરિન્દ્રિય અપ્રાકારી નથી બની જતી. 30 વત્ત કુતો નયનરરીદશી ગતિમાનમાત્રમ્પ યમસ્તિમસ્ટિને સ્થાતિ, न प्रतिहन्यते च सावित्रेण वेगवता तेजसेति । उक्तमत्र दृष्टानुमितानां नियोगप्रतिषेधानुपपत्तिरिति । कार्यसत्तया हि तथाविधं कारणं कल्प्यते, यद् दूरमपि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy