SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ન્યાયમને બુદ્ધિસ્વરૂપ उक्तः, स सर्वोपि बुद्धावपि योजनीयः । अत एव न बुद्धीनामेकप्रमातृवृत्तीनां यौगपधं विद्यते वर्णानामिवैकवक्तृप्रयुक्तानाम् । विनश्यदविनश्यद्दशयोस्तु बुद्धयोराशुविनाशित्वेऽपि योगपद्यमनुभवादुपेयत इत्यलमतिविस्तरेण । बुद्धेरनित्यतायां च प्रायेण सर्ववादिनामविवादः । तथा चाह जैमिनिः 'सत्सम्प्रयोगे पुरुषस्येन्द्रियाणां શુદ્ધિગમ તબયક્ષમ્' કૃતિ | [ સૂ૦ ૨.૨.૪] ! 119નૈયાયિક – ના, બુદ્ધિ અનિત્ય છે, કારણ કે શબ્દની જેમ તે આશુવિનાશી છે. જેમ નિત્ય આકાશનો ગુણ હોવા છતાં શબ્દ બીજા શબ્દને ઉત્પન્ન કરી નાશ પામે છે તેમ [ નિત્ય આત્માનો ગુણ હોવા છતાં બુદ્ધિ બીજી બુદ્ધિને ઉત્પન્ન કરીને નાશ પામે છે એમ, તેવું દેખાતું હોઈ, કપવામાં આવ્યું છે. શબ્દની અનિત્યતા પુરવાર કરવા માટે વિનાશનું દશન, ભેદની ઉપલબ્ધિ વગેરે જે કઈ તક કહ્યો છે તે બધે બુદ્ધિની અનિત્યતા પુરવાર કરવા માટે પણ એજ જોઈએ. તેથી જ એક પ્રમાતામાં રહેતી અને બુદ્ધિઓ યુગપત હોતી નથી – જેમ એક પકતાએ પ્રજેલા વર્ષો યુગપત હોતા નથી તેમ બુદ્ધિ આશુવિનાશી હેવા છતાં વિનશ્યકૂદશાવાળી બુદ્ધિ અને અવિનયશીવાળી બુદ્ધિનું યૌગપદ્ય, અનુભવાતુ હ.ઈ, અમે સ્વીકારીએ છીએ [ બુદ્ધિ બીજી બુદ્ધિને ઉપન્ન કરીને નાશ પામે છે – આ વિધ ન દર્શાવે છે કે એક ક્ષણ એવી છે જ્યારે બે બુદ્ધિ સાથે રહે છે આ ક્ષણે નાશ પામતી બુદ્ધિ પણ છે અને તાજી જ ઉત્પન્ન થયેલી બુદ્ધિ પણ છે. પહેલીને વિનશ્યર્દશાવાળી કહી છે અને બીજીને અવિનદશાવાળી કહી છે. પહેલીને માટે વિનશ્યક્રશાન ક્ષણ પછી વિનષ્ટદશાની ક્ષણ આવે છે. ] આને વધુ વિસ્તાર રહેવા દઈએ. બુદ્ધિની અનિત્યતાની બાબતમાં પ્રાયઃ સવ વાદીઓને કોઈ વિવાદ નથી અને જૈમિનિએ કહ્યું છે કે “ઇન્દ્રિયને અર્થ સાથે સંગ થતાં પુરુષમાં જ્ઞાન ઉત્પન થાય છે, તે જ્ઞાન પ્રત્યક્ષ છે.” [ જેમિનિસૂત્ર ૧.૧.૪] 120. વિરચિવત્ તસ્માન્ પુર્નિાવિનશ્વરી भवति जनकः स्वात्मा तस्याः स एव तदाश्रयः । भवमरुभवस्तापैः या जातमेव युनक्ति सा व्यसनजननीमेनामस्मात् त्यजेत् परमार्थवित् ॥ 120. નિષ્કર્ષ એ કે અનિત્ય રુચિની જેમ બુદ્ધિ સ્વભાવથી વિનશ્વર છે. પિતાને આત્મા જ બુદ્ધિને જનક છે અને તે જ બુદ્ધિને આશ્રય છે. તેને (= આભાને) જ, જન્મતાં જ, બુદ્ધિ સ સારરૂપ રણમાં ઉદ્દભવતા સંતાપે સાથે જોડે છે. તેથી પરમાર્થના જાણકારે દુઃખની આ જનનીને (= બુદ્ધિને) ત્યજવી જોઈએ. [[.. મા તા ] 121. યુપsજ્ઞાનાનુત્પત્તિર્મનો સ્ટિમ્ [ન્યાયસૂત્ર . ૨૨૬] | મનનો यदेव सत्वे प्रमाणं तद् गम्यतामेवास्य लक्षणं, समानेतरजातीयव्यवच्छेदकारित्वात् । ૫. મન:પરીક્ષા ] 121. નૈવાયિક – “જ્ઞાનની યુગપત અનુત્પત્તિ મનના અસ્તિત્વને પુરવાર કરેતો હેતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy