SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિયત્રે અપશબ્દોનો પ્રયોગ કરેલા છે ૧૧૧ પ્રકૃતિ.” “તત્રયોના હેતુચ્છ' એ સૂત્રોમાં સૂત્રકારે તૃષાગ્યાં કર્તરિ' એ સૂત્રથી પ્રતિષિદ્ધ ષષ્ઠીતપુરુષ સમાસને પ્રયોગ કર્યો છે અને “નિ :” માં જેને વિષય ધાતુને નિર્દેશ કરવાનું જ છે એવા “જનિશબ્દને અર્થને નિર્દેશ કરવામાં પ્રોજેલ છે. એ જ રીતે વાતિકકાર કાત્યાયને પણ ‘મેઈટૂસ્જ નાતિવાદરવાર્ સિદ્ધ' એ વાતિકમાં પ્રતિષિદ્ધ ષષ્ઠીતપુરુષ સમાસ (જાતિવાચક)ને પ્રયોગ કર્યો છે. ‘માજમાડ્યું તું યાત્રા દ્વારાત્' એમાં ‘આન્યભાવ્યને સમાસ તરીકે કલેશપૂર્વક કલ્પવામાં આવ્યું છે, પરિણામે સમસસંજ્ઞા વડે ગુણવચન સંજ્ઞાને બાધ થયે, આમ અમુવચન હોવાથી અને બ્રાહ્મણ દિગણમાં અપઠિત હોવાથી બાળવચનગ્રાહ્મળાહિગ્યઃ' એ સૂત્રથી બૂ- પ્રત્યય “આન્યભાગ્યને પ્રાપ્ત થતું નથી છતાં વાતિકકારે લગાવ્યો છે. કન્દગભ તપુરુષ સમાસને પ્રયોગ કરવા ઈચ્છતા ભાષ્યકારે “મવિવિખ્યાન' માં “ધાતુપ્રતિકિયો' એ સૂત્રથી પ્રાપ્ત વિભકિતપ કર્યો નથી. વળી ભાષ્યકારે [ “અત્રથાWાર હિતમન્યથાક્કાર વરિહરઃ એમ કહેવાને બદલે ‘અન્યથા રોજિતમજૂષા લા પરિહાર:' એમ કહ્યું છે. અહીં “ અવવિધંતુ સિદ્ધાત્રયોનસ્' એ સૂત્રમાં આપવામાં આવેલ નિયમ અનુસાર પ્રાપ્ત નમુસ્ ની ઉપેક્ષા કરી જવા પ્રત્યાયનો તેમણે પ્રયોગ કર્યો છે. આ પ્રમાણે મુનિત્રય અર્થાત્ વ્યાકરણશાસ્ત્રના પ્રણેતા પાણિનિ, પતંજલિ અને કાત્યાયને ખલન કરે છે, તે પછી કોને ઉપાલંભ આપીએ ? 26. મન્નાદ્રપ્રસ્થ વૃત્તિ વિદત્તોડvશબ્દાઃ 109ત્તે ? “જ્ઞાતાર: સત્તિ મે રૂતિ मनुना, 'अक्षिणी आज्य' इत्याश्वलायनेन, 'मूर्धन्यभिजिघ्राणम्' इति गृह्यकारण, 'तदन्तरं तुभ्यं च राधवस्य' इति वाल्मीकिना, 'जन्मे जन्मे यदभ्यस्तम्' इति द्वैपायनेन प्रयुक्तम् । आह च 'अन्तो नास्त्यपशब्दानामितिहासपुराणयोः' इति [તત્રત્રા .રૂ.૨૮] | 216. મનુ વગેરેના ગ્રન્થોમાં પણ કેટલા અપશબ્દ અમે ગણાવીએ ? [ “જ્ઞાતારઃ નિત મ’ એમ કહેવાને બદલે ] મનુ “જ્ઞતાઃ નત ' કહે છે. [‘અક્ષિી મરવા' એમ કહેવાને બદલે ] આશ્વલાયન “બાળી માથું' એમ કહે છે. [ “મૂર્ધન્યુમિત્રામુ એમ કહેવાને બદલે] ગૃહ્યસૂત્રકાર પૂર્ધન્યમનપ્રાઇમ્' એમ કહે છે. વિત્ત હિંદ જાવેને તત્તર ના ૪ ઘર ' એમ કહેવાને બદલે ] વાલ્મીકિ ‘તદ્દતર તુષં ૨ રાઘવ” એમ કહે છે. [‘મિનિ શનિ ઢચ્ચતમ્' એમ કહેવાને બદલે ] વ્યાસ “નમે ગમે વચ્ચતમ્” એમ કહે છે. અને કહ્યું પણ છે કે “ઇતિહાસ અને પુરાણમાં તો અપશબ્દનો કોઈ પાર નથી.” 217. કથ વા મિનેન પુરાણપુરુષપરિવાઢેર | સર્વથાર્થ વસ્તુસંકો:क्षामोऽपि कश्चिदुपयोगो न लोके वेदे वा व्याकरणस्य विद्यते इति । किञ्चान्यद् 'अथ शब्दानुशासनम्' इत्युपक्रम्य 'केषां शब्दानाम्'इति पृष्ट्वा 'लौकिकानां वैदिकानां રૂતિ પ્રતિજ્ઞાય ન ટૌકિક્ષા: સર્વે વ્યાવતું પારિતા: શબ્દા:, નાવ વૈઢિવાદ ! તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy