SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શ'કરસ્વામીના મતમાં ષપ્રદર્શન अधुना तु तत्पदं पदान्तरोपरक्तं सञ्जातमिति तादृशस्या गृहीतसम्बन्धत्वादर्थप्रतिपत्तिहेतुत्वं न स्यादित्यास्तामपूर्वमिदं शङ्करस्वामिनः पाण्डित्यम् । આ 131. ઉપરાંત, પ્રવરમતના અનુયાયીએના મતની જેમ આપના મતમાં વિશેષણવિશિષ્ટ વિશેષ્યની બુદ્ધિએમાં વિશેષણ અને વિશેષ્ય એ વસ્તુએ આલંબન ( = વિષય) નથી, પર ંતુ કેવળ વિશેષ્ય આલંબન છે; બીજુ` ઉપાયભેદે જ (અર્થાત વિષયભેદે નહિ) જ્ઞાનમાં અતિશય આવે છે. તેથી પૂર્વ પદને ઉપરાગ હાવા છતાં નાનમાં તે ઉપરાગને પ્રતિભાસ ન હેાવાથી દ્વિતીય પદનું જ્ઞાન શુદ્ધ જ બની રહે, તા પછી ઉપરાગની જરૂર શી ? એ કારણે કલ્પના ઘટતી નથી, કારણ કે જ્યારે કથારેક સૌપ્રથમ દ્વિતીય પદ પ્રયેાનયુ ત્યારે શુદ્ધ જ દ્વિતીય પદ્યનુ સ્વાથમાં સંકેતગ્રહણ થયેલું, અત્યારે તે પદ પદાન્તરથી ઉપરક્ત બન્યું છે, એટલે તેવા ( = પદ્માન્તરથી ઉપરક્ત) પદને! તે। સંકેતસબંધ ગૃહીત થયા જ નથો, પરિણામે પદ્માન્તાપરત પ પદાર્થના જ્ઞાનનું કારણ નહિ બને, માટે આ ચર્ચા હવે રહેવા દે. [ ન્યાયભાટીકાના લેખક ] શંકરસ્વામીનું આ તે અવ પાંડિત્ય છે, 132. બહ कल्पना न - यदीमाः सर्वा एव सदोषाः तान्त्रिकरचिताः साधीयस्यश्चेत्, तदा आत्मीया काचन निर्दोषा साध्वी कल्पना निवेद्यताम् । उच्यते । नवयमात्मीयामभिनवां कामपि कल्पनामुत्पादयितुं क्षमाः । न हीयं कविभिः पूर्वैरदृष्टा सूक्ष्मदर्शिभि: । शक्ता तृणमपि द्रष्टुं मतिर्मम तपस्विनी ॥ कस्तर्हि विद्वन्मतितर्कणीय ग्रन्थोपबन्धे तव दोहदोऽयम् । न दोहद : पर्यनुयोगभूभिः परोपदेशाच्च न तस्य शान्तिः ॥ Jain Education International राज्ञा तु गह्वरेऽस्मिन्नशब्द के बन्धने विनिहतोऽहम् । ग्रन्थरचनाविनोदादिह हि मया वासरा गमिताः || 132. કેાઈ જયંતને કહે છે—જો અન્ય નૈયાયિકેએ કરેલી આ બધી કલ્પનાઓ કલ્પના જણાવેા. સદોષ હાઈ સારી ન ઢાય તે! તમારી પોતાની કોઇ નિર્દે જય ત—–આને ઉત્તર અમે આપીએ છીએ. અમે અમારી કોઈ અભિનવ કલ્પના ઉત્પન્ન કરવા સમથ' નથી. પૂર્વના સમદશા" કવિઓએ ન દેખી હોય એવી કલ્પનાને તૃણમાત્ર દેખવા મારી બિચારી મુદ્ધિ શક્તિમાન નથી. પ્રશ્ન—તે। પછી વિદ્યાનેાની બુદ્ધિના તકને વિહરવા માટે યાગ્ય એવે આ ગ્રન્થ રસવાના તમારા આ દેદુદ શા માટે ? જયંતના ઉત્તર-દાહદ એ પય*નુયોગની ભૂમિ નથી. (અર્થાત્ દેહદ પ્રશ્ન કરાવાને કે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy