SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ અન્વિતાભિધાનવાદમાં આકાંક્ષા અને તેનું કાર્ય નાક્ષાયોનઃ | ત રૂાં તત્ર તત્ર વાવો; “શબ્દ: રાલ્ફાન્સરમાં ક્ષતિ, ગऽर्थान्तरम्' इति । प्रमातुः पुनः स्वतन्त्रस्याकाङ्क्षा न प्रमाणं, पुरुषेच्छया वस्तुस्थितेरघटमानत्वात् । शब्दाख्यप्रमाणपृष्ठभावेन तु पुरुषस्याकाङ्क्षा भवन्ती भवत्यर्थानां संसर्गहेतुरित्येवं शब्दस्यायमियानिषोरिव दीर्घदी? व्यापारः । उपरतव्यापारे तु शब्दे पुरुषाकाङ्क्षामात्रं न सम्बन्धकारणम् । ગાવું ૨ વાગ્યાર્થકતીરથમ પતેત | व्यवधानमयुक्तं च साक्षाच्छाब्दत्वसंभवे ॥ तस्मादन्विताभिधायीनि पदानीति स्थितम् । एष एव हि संसर्गपन्थाः । 156. અભિહિતાવયવાદી-આકાંક્ષા, ગ્યતા, સન્નિધિ એ ઉપાય છે એમ અમે કહ્યું છે અન્વિતાભિધાનવાદી-પરંતુ એ જે તમે કહ્યું છે તે યોગ્ય નથી. આ આકાંક્ષા કોને હોય છે ? શબ્દને, અને તે પ્રમાતાને ? શબ્દ અને અર્થ તો જડ હોઈ તેમને આકાંક્ષા હાય નહિ. પુિરુષમાં આકોલા જગાડતા હોવાથી ફલત: અહી' તહીં આ વચનપ્રયોગ થાય છે-“શબ્દ બીજા શબ્દની આકાંક્ષા કરે છે, અર્થ બીજા અર્થની આકાંક્ષા કરે છે.' સ્વતંત્ર પ્રમાતાની આકાંક્ષા પ્રમાણ નથી, કારણ કે પુરુષેચ્છાથી વસ્તુસ્થિતિ ઘટતી નથી. [ શબ્દ પ્રમાણુથી વસ્તુસ્થિતિ ઘટે છે. ] શબ્દ નામના પ્રમાણ પછી થતી પુરુષની આકાંક્ષા પદાર્થોના સંસગની (=અન્વયની) હેતુ બને છે, આમ બાણની માફક શબ્દનો આ આટલે દીધ વ્યાપાર થાય છે. શબ્દને વ્યાપાર અટકી ગયા પછી પુરુષની આકાંક્ષા જ પદાર્થના સંસર્ગ. સંબંધનું (અવયનું) કારણ બને છે એવું નથી, એમ માનતાં તે વાકયાંર્થજ્ઞાન અશાદ બની જાય જે વાયાયં જ્ઞાન સાક્ષાત શાખુ સંભવતું હોય તે પરમ્પરાથી તેને શાખ ધટાવવું યોગ્ય નથી. તેથી પદે અન્વિતાર્યાભિધાયી છે એ સ્થિર થવું. પદે ના સંસગ (અન્વયને) આ માગ છે. 157. વ્યતિષાર્થવૃદ્ધયા @િ વ્યતિપtsaખ્ય | अपरं तु न संसर्गप्रतीतेरस्ति कारणम् ॥ न खल्वानय गां शुक्लां ससर्ग इति कथ्यते । व्यवहारे क्वचिद् वृद्धैः पदं संसर्गवाचकम् ॥ - ' કયુષ્યમાનમન્વેતદ્ વાર્જિન હિ શેનતિ | अनन्वितार्थमेव स्याद् दशदाडिमवाक्यवत् ॥ तस्मादन्वितानामेवाभिधानं युक्तम् । 157. સંબદ્ધ પદાર્થોના જ્ઞાન ઉપરથી સંબંધનું જ્ઞાન થાય છે. સંસર્ગ સંબંધનું નાન થવા માટે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી “શકલ ગાયને લાવ સંસર્ગ' એ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy