SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ સંસ્કાર સહિત ઇન્દ્રિય પ્રત્યભિજ્ઞારૂપ પ્રત્યક્ષનું કારણ 116. કારણ વિના કાર્યનું ઉત્પન્ન થવું ઘટતું નથી, કારણકે તો તેનું કાર્ય પણું ઘટે જ નહિ, એટલે ત્યાં કારણ તો હોવું જ જોઈએ. સંસ્કાર સહિત ઇન્દ્રિય એ આ જ્ઞાનનું =પ્રત્યભિજ્ઞાનું) પ્રત્યક્ષના કારણથી જુદું કારણ છે. સંસ્કાર અને ઇન્દ્રિય બેનું આ પ્રત્યભિજ્ઞા એક કાય છે એ દશનથી જ જ્ઞાત થાય છે. તો પછી અહીં બે સનિહિત વસ્તુઓને એક કાયને ઉત્પન્ન કરવામાં વ્યાપાર થતો હોઈ તેવું અન્યત્ર પણ શા માટે ઈચ્છતા નથી? અત્ર તેવું ઈચ્છતા નથી કારણકે માટી અને તખ્ત બનેને વ્યાપાર એક કાર્યોને ઉત્પન્ન કરવામાં થતો દેખ્યો નથી એટલે ત્યાં તે સ્વીકાયું નથી જ્યારે અહી તે દેખ્યું છે એટલે એના પ્રતિષેધ કરો દુકર છે. કેટલીક વાર કેવળ ઇન્દ્રિયવ્યાપારથી પણ કાય” (=પ્રત્યક્ષ) ઉત્પન્ન થતું હોઈ અર્થ તેવું જ કારણુ કાર્યકારી ( પ્રત્યક્ષને ઉત્પન્ન કરનાર) નથી કારણકે સહકારી સંસ્કારની સહાયથી ઇન્દ્રિયવ્યાપાર અન્ય કાયને (=અત્યભિજ્ઞા રૂપ પ્રત્યક્ષને ઉત્પન્ન કરે છે. કેવળ ઈદ્રિયથી ઉત્પન્ન થત જ્ઞાન પ્રત્યક્ષ છે. સંસ્કારસહિત ઇન્દ્રિયથી ઉતપન્ન થતુ જ્ઞાન પણ પ્રત્યક્ષ છે કારણ કે તેનું પ્રધાન કારણ તો ઇન્દ્રિય જ છે, તેમ છતાં પેલા પ્રત્યક્ષથી આ પ્રત્યક્ષ જરા વિશિષ્ટ છે, કારણ કે તેમાં ઈન્દ્રિયનું સહકારી સંસ્કાર પણ કારણ તરીકે છે. ] li7. વત્ત દશોર્થ પ્રત્યfમજ્ઞાપામવમાતીતિ, તીતે વનિઃ શરવો दत्तोत्तरा अपि यत्पुनरस्माननुयुञ्जते तेन बलवदुद्विग्नाः स्मः । उक्तमत्र प्रमितयः प्रष्टव्याः, न तु वादिन इति । अतीतकालविशिष्टो वर्तमानकालावच्छिन्नश्चार्थ एतस्यामवभासते । 117. કેવો અર્થ પ્રત્યભિજ્ઞામાં જ્ઞાત થાય છે, એવું કે તમે પૂછ્યું તેના ઉત્તરમાં તમને વાદીઓને સે વાર અમે જવાબ આપે છતાં ફરી પાછા તમે અમને પૂછે છે તેથી એ અબ દિન છીએ. અમે આ બાબતે જણાવ્યું છે કે તમારે પ્રમિતિઓને ( જ્ઞાનેને) પૂછવું જોઇએ, અમને નહિ. અતીતકાલવિશિષ્ટ અને વર્તમાનકાલાવચ્છિન્ન અર્થ પ્રત્યભિજ્ઞામાં જ્ઞાત થાય છે. 118. નનું પૂર્વાપરી શ્રી પરસ્પરવિધિની | नैकत्र विशतस्तेन तद्भेदाद् वस्तु भिद्यते ।। नैतदेवम् , केयूरकिरीटकटककुण्डलादिभेदेऽपि देवदत्तस्याभेदात् । अवयव्यस्ति नास्तीति परीक्षणं वादान्तरगमनम् । अपवर्गाह्निके च विस्तरेणावयवी साधयिष्यत इत्यास्तामेतत् । कुण्डलादीनामविरोधादिति चेन्न, लाक्षणिकविरोधाभ्युपगमात् । परस्परपरिहारव्यवस्थितात्मानो हि सर्वे भावा इति वदभिर्भवद्भिरभ्युपेत एषां વિરાઘઃ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy