________________
પ્રત્યભાવ એટલે ? સિદ્ધ કરવામાં પ્રયોજક હેતુ નથી, કારણ કે અગ્નિસંયોગથી ઉત્પન્ન થતા અને નાશ પામતા, પાર્થિવ પદાર્થોમાં રહેનારા ગંધ, રસ, રૂપ અને સ્પર્શનું અનેકત્વ દેખાય છે. U53. સંસારવારમવનવેશ
____ मार्गास्त एते त्रय एव दोषाः । एषां प्रहाणोद्यममादधानो
न जन्ममृत्यू पुनरभ्युपैति ।। 153. સંસારરૂપ કારાગારના મકાનમાં પ્રવેશવાના માર્ગે આ ત્રણ જ દેશો છે. આ ત્રણ દેવોને નાશ કરવા ઉદ્યમ કરનારે [તમને નાશ કરી] ફરીથી જન્મ-મરણ પામતો નથી.
[૮, યમરક્ષા ] 154. પુનરુત્પત્તિઃ પ્રેયમાવ: [ન્યાયસૂત્ર છે. ૨. ૨૨] પુનરુત્વत्तिरुच्यते आत्मनः शरीरस्य वा ? तत्रात्मनो नित्यत्वादुत्पत्तिरेव नास्ति, का कथा 'पुन:'शब्दार्थस्य ? शरीरस्य तूत्पत्तिरस्ति, न तु पौनःपुन्येन । न हि मृतं शरीरं तदेव पुनरुत्पद्यते । तस्मात् पुनरुत्पत्तिः प्रेत्यभाव इत्यवाचकं सूत्रम् ।
[૮. પ્રત્યભાવપરીક્ષા] 154. તૈયાયિક – પ્રત્યભાવ એટલે પુનઃ ઉત્પત્તિ ન્યાયસૂત્ર ૧. ૧, ૧૯].
શકાકાર – કોની પુનઃ ઉત્પત્તિ તમે કહો છો – આત્માની કે શરીરની ? ત્યાં આત્મા તો નિત્ય હેઈ, તેની ઉત્પત્તિ નથી જ, તે પછી પુનઃશબ્દના અર્થની તે વાત જ શી ? શરીરની ઉત્પત્તિ થાય છે, પરંતુ ફરી ફરીને નહિ. મરેલું શરીર તેનું તે જ ફરી ઉત્પન્ન થતું નથી. તેથી “પ્રત્યભાવ એટલે પુનઃ ઉત્પત્તિ' એ સૂત્ર અવાચક છે, અનર્થક છે.
155. કથતે | ‘પુન: 'સાર્થક્ય નત રહેતુંમરવાरमनश्च स्थायित्वेन क्रियाभ्यावृत्तिसम्भवात् तस्यैव पुनः पुनरुत्पत्तिः ब्रमः, उत्पत्तिवन्मरणमपि । सोऽयमात्मन एव मृत्वा पुनर्जन्म प्रेत्यभाव इति ।
155. યાયિક – અમે ઉત્તર આપીએ છીએ. “પુનઃ' શબ્દનો અર્થ જે પ્રયત્નપૂર્વક ઉપદેશવામાં આવેલ છે તેને છોડી દે શક્ય ન હોઈ અને આત્મા સ્થાયી હોવાથી આત્મામાં એકની એક ક્રિયાની પુનરાવૃત્તિ સંભવતી હોઈ, અમે આત્માની જ પુનઃ ઉત્પત્તિ કહી છે. ઉત્પત્તિની જેમ મરણ પણ આત્માનું જ કહ્યું છે. આત્માનું જ મારીને પુનઃ જન્મવું એ પ્રત્યભાવ છે.
156. ननु जन्ममरणे उभे अपि नित्यत्वादात्मनो न संस्त इत्युक्तम् । सत्यं, शरीरादिसंयोगवियोगयोस्तु तथाऽभिधानान्न दोषः । मरणमात्मनो भोगायतनदेहेन्द्रियादिवियोग उच्यते, जन्म तु तत्सम्बन्धः । ते एते विपच्यमानकर्माशयानुसा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org