SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ કે વાકય એક અખંડ અવયવી નથી કે વાકયના શ્રૌત્રજ્ઞાનમાં તે ભાસતા નથી તેમ. એ સાચું જ કહ્યુ` છે કે પતુ શ્રૌત્રજ્ઞાન કે વાકયનું શ્રાત્રજ્ઞાન એક અખંડ અનુભવાય છે કારણ કે તે એક કાય (=અર્થ જ્ઞાન રૂપ એક કા) કરે છે, આથી પદનું શ્રૌત્રજ્ઞાન કે વાકયનું શ્રૌત્રજ્ઞાન વનના જ્ઞાન અને સેનાના જ્ઞાનની સમાન યોગક્ષેમ ધરાવે છે. જાતિના જ્ઞાનમાં (અર્થાત્ તગત એક કારતામાં) અવિશ્વાસ ન કરવા, કારણ કે જાતિના જ્ઞાન અને વનના જ્ઞાન વચ્ચેનું વૈન્નક્ષણ અમે દેખાડયું છે, એક કાય* (=એકા સન રૂપ એક કાય') કરતું હેવાને કારણે પદનું કે વાકતું એક અખંડ શ્રૌત્રજ્ઞાન થાય છે એ માન્યતામાં તરેતરાશ્રયષની જે આપત્તિ તમે આપે છે'- એકાજ્ઞાનપૂર્વક પતુ કે વાકયનું એક અખંડ શ્રૌત્રજ્ઞાન થાય છે અન પદ કે વાકયના તેવા એક અખંડ શ્રૌત્રજ્ઞાનપૂર્વક એકાથાન થાય છે તે પણ યોગ્ય નથી. સ્મરણુ કરાતા વર્ણ અને અનુભવાતા અન્ય વણુ' દ્વારા જન્મેલુ આ અજ્ઞાન છે એમ અમે કહ્યુ છે, પદના એક અખંડ શ્રૌત્રજ્ઞાનપૂવક આ અજ્ઞાન નથી, તેા પછી ઇતરેતરાશ્રયદેષ કયાં રહ્યો ? 76 ब्रूयात् पदवाक्ययोरेकत्वमन्तरेण कथं पदवाक्यार्थ प्रतीतिरेकरूपा भवेदिति सोऽयमतीव मुग्धालाप:, प्रतीतिभेदाभेदौ हि विषयभेदाभेदावनुरुध्येते, नोपायभेदाभेदौ । भिन्नैरपि लोचनालोकान्तःकरणप्रभृतिभिरुपायैरभिन्नार्थग्राहिणी बुद्धिरुपजन्यते एव । तदिह पदार्थ बुद्धेरेकत्वात् पदार्थ एको भवतु योऽस्या विषयः, न त्वेकं पदं यत्कारणमिति । वाक्यार्थ बुद्धेरप्येकत्वादेको वाक्यार्थो भवतु, न त्वेकं वाक्यम् । वर्गीकरणकारणं क्रमभाविनां बहूनां वर्णानामेतद्भवति यदेकार्थप्रतिपादकत्वं, न त्वभेदमेव पदवाक्ययोर्गमयतीति । a ખડ – 76. જો સ્ફોટવાદી કહે કે પદ્મની એકતા અંખડતા અને વાકયની એકતા - અખંડતા વિના કેવી રીતે પદાથનું જ્ઞાન અને વાયા તું જ્ઞાન એકરૂપ – અખ ડ બને, તે તે તેમનું આ કહેવું અત્યંત મુગ્ધાલાપ છે, કારણ કે જ્ઞાનની એકતા – અપ'ડતા કે અનેકતા ખડતા વિષયની એકતા અખડતા કે અનેકતા નહિ કે ઉપાયની એકતા કે અનેકતા ઉપર. ચક્ષુ, વડે પશુ એકાગ્રાહિણી (=અખ'ડાથ ગ્રાહિણી) પદાર્થનું જ્ઞાન એક અભિન્ન અખંડ હાવાથી અભિન્ન અખંડ હા; પરંતુ પદ, જે પદાર્થ જ્ઞાનના ઉપાય છે તે, એક અભિન્ન અખ’ડ નથી. વાક્રયાનું જ્ઞાન પણ એક અભિન્ન અખંડ હેવાથી તે જ્ઞાનના વિષય વાકયાથ એક અભિન્ન અખંડ હા, પરંતુ વાય એક અભિન્ન અખંડ નથી. જે એક પ્રતિપાદકત્વ છે તે ક્રમભાવી બહુ વર્ણને એક વમાં મૂકવાનું કારણ બને છે, પરંતુ તે પદની એકતા--- અખંડતાને કે વાકયની એકતા – અખડતાને દર્શાવતું નથી. [અર્થાત્ પદ કે વાકચ એક અખડ અવયવી નથી પણ ક્રમશઃ વ་સમૂહ કે પદ્દસમૂહ રૂપ જ છે.] ખડખડતા ઉપર આધાર રાખે છે, પ્રકાશ, અંતઃકરણ વગેરે અનેક ઉપાયો બુદ્ધિ ઉત્પન્ન થાય છે જ. તેથી અહી પદા, જે તેને વિષય છે, તે એક = 77. विप्रलब्धा एव च वैयाकरणाः पदवाक्योरप्यभेदं मन्यन्ते किल, शाब्दादनन्यभूत एवं शब्दार्थ इति । स पुनरेषां व्यामोह एव तद्भेदस्य दृढप्रमाण Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy