SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય જન્માવવા માટે પણ ક્ષણિકવાદ વગેરે જરૂરી નથી સ્થિર પદાર્થોનું અસ્તિત્વ હોવા છતાં પણ વિષયોમાં રહેલા દોષોના દર્શન દ્વારા વિવેકીઓને વૈરાગ્ય થાય છે જ; વૈરાગ્ય જન્માવવા માટે શૂન્યવાદ આદિનું પ્રતિપાદન કરવું એ તે વાંકે આડે અને છેતરપી ડીભર્યો માગે છે. પ્રાજ્ઞ મુમુક્ષુ તો ઊલટું “સર્વ ક્ષણિક છે, “સવ નિરાત્મક છે', ‘સર્વ શૂન્ય છે વગેરે વચનને તર્કબાધિત જાણી છેતરપીંડીભર્યો તે ઉપદેશ હોવાની આશ કા કરે છે. 201. સ વ શુદ્ધિશૂન્યાના વાદ્રપરિપ્રદ | प्रतारणपराणां वा न तु तत्वार्थदर्शिनाम् ।। 201. જેમનામાં બુદ્ધિ નથી તેઓએ અથવા તો બીજાઓને છેતરવામાં રકત જનોએ શુન્યવાદને સ્વીકાર કર્યો છે, પરંતુ તરવાયંને સાક્ષાત્કાર જેમણે કર્યો છે તેમણે શુન્યવાદને સ્વીકાર કર્યો નથી. 202. તમા– વરસ્યમાળોડથું રાષ્નાથદ્વૈતભાવતા विज्ञानाद्वैतपक्षोऽपि गन्धर्वनगरायते ॥ _202. તેથી પરીક્ષા કરાતાં શબદાÁત આદિ પક્ષોની જેમ વિજ્ઞાનાતપક્ષ પણ ગંધર્વનગરની જેમ મિથ્યા છે. 203. તહેવમધૈતદા ન દફતે जनस्य निःश्रेयससम्पदागमः । अतो यथोक्तारमसुतवचिन्तया कृती व्यवस्येदपवर्गसिद्धये ॥ 23. આમ અતદષ્ટિવાળાઓ નિઃશ્રેયસની સંપત્તિની માણસને થતી પ્રાપ્તિને દેખતા નથી. માટે ડાહ્યા માણસે ન્યાયદર્શનમાં જણાવ્યા મુજબ આભારૂપ સુતત્ત્વનું ચિંતન કરી અપવગરને સિદ્ધ કરવા નિચય (= સંક૯૫) કરવો. 204. सांख्यैर्यस्त्वपवर्गसाधनविधावुक्तः प्रकृत्यात्मनोः अन्यत्वाधिगमोऽभ्युपाय इति स प्रांगेव निर्वासितः । પ્રજ્ઞા મિતી વિકારદુહા વદનારા ચાર भूयो न प्रकृतिः पुमांसमिति वा कस्ता नियन्तुं क्षमः ॥ पुंसा न किञ्चिदपि बन्धनिदानभूत ___ मत्यल्पमात्रमपि कर्म कृतं कदाचित् । मथ्नाति तं प्रकृतिरेव निरङ्कुशेषा मत्ता करेणुरिव पनवनानि भूयः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy