Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 427
________________ માત્ર વાસનાભેદ દ્વારા જ જ્ઞાતાને ભેદ સમજાવી ન શકાય 184. જો તમે કહે કે એક રૂપ સમ્યક્પ્રમાથી પરિનિશ્ચિત છે જ્યારે ખીજુ` રૂપ કાલ્પનિક છે એવું પ્રતીત થાય છે તેા અમે કહીશું કે એમ હૈ, એમાં શા દોષ છે ? ચિત્રરૂપમાં અનેક વર્ષાંતા સમાવેશ દેખાય છે. એક ઠેકાણે વિરેધ કે અવિરાધ દેખી સાવંત્ર વિરાધ કે અવિરોધની પના કરવી ઉચિત નથી. અબાધિત જ્ઞાનને આધારે જ વસ્તુસ્થિતિએ વાસ્તવિક છે એ સિદ્ધ થાય છે, વસ્તુસ્થિતિએ કલ્પનાનિમિત નથી વસ્તુના તાક્પ્યભૂત સત્તા કે અસત્તાની અપેક્ષા રાખ્યા વિના શબ્દપ્રયોગની સાધુતાને કેવળ વ્યાકરણાનુસાર સમજાવાય છે એક સ્ત્રી વ્યક્તિમાં પુ ંત્વ કે બહુવ નથી હોતું પર ંતુ ‘દારા:' (૬.રનુ` પુ. બહુવચન ) શબ્દ એક સ્ત્રી વ્યક્તિમાં પ્રયોજાતે સાધુ છે. પરતુ તેટલામાત્રથી શબ્દ અર્થાાંશી છે એવું સ્થિર થતું નથી. જેવી તદ્દાત્મક ( = વહુવચનાદિયુક્ત) વસ્તુ છે તેવી જ વવાને માટે શબ્દ સમ છે. પરિવ્રાજક વગેરેને એક સ્ત્રી શરીરમાં થતી કુણપ આદિની પ્રતીતિએ અથ શૂન્યતાને સિદ્ધ કરતી નથી, કારણ કે એક અર્થમાં અનેક શક્તિઓ છે. શું નારી કૂતરા વડે ભક્ષિત થવી શકય નથી ? શું નારી કામીને કામવર શમાવતી નથી ? યાગીને માટે કયા રૂપે તે સ્ત્રી શથી વિશેષતા હાય ! બધાંને આ ત્રણે પ્રતીતિએ થતી નથી કારણ કે સહુકારીઓને અભાવ છે. પ્રાણી દીઠ નિયત જુદા જુદા પ્રકારની વાસનાએરૂપ સહુકારીની અપેક્ષા રાખીને તે તે પ્રાણીને તે તે જ્ઞાન થાય છે, એટલે બધાંને એક વસ્તુનું બધી રીતે સરખું જ્ઞાન થતું નથી. i. 105. यद्येवं वासनाभेद एव विविधप्रतिभोद्भवहेतुर्भवति, किमर्थकल्पनया ? अयि साधो ! किमद्यापि न परिहरसि सुचिरं गुणितां कल्पनावाचा युक्तिम् ? न ह्यर्थः कल्प्यते, अपि तु प्रतिभासते एव । बहुरूपस्य तु तस्यैकतमरूपपरिच्छेदनियमे किमपि वासनादि कारणं क्वचित् कल्प्यते, कस्तावताऽर्थनिह्नवस्यावसरः १ 185, વિજ્ઞાનાદ્વૈતવાદી— જો એ રીતે વાસનાભેદ જ વિવિધ જ્ઞાનાના ઉદ્ભવનું કારણુ હુંય તે અથની કલ્પના કરવાનું શું પ્રયેાજન ? નૈયાયિક— અરે એ સજજન ! શુ હજુ પણ અ કલ્પનાની લાંબા સમયથી અભ્યસ્ત વાચેયુક્તિ તમે છેાડતા નથી? અથ'ની કલ્પના નથી કરવામાં આવતી પણુ અથ પ્રતિભાસે છે જ, અના અનેક રૂપેમાંથી અમુક એક રૂપના જ્ઞાનનું નિયમન કરવામાં કોઈક વાસન!'દ કારણ કયારેક કલ્પવામાં આવે છે. પરતુ તેટલામાત્રથી અયના પ્રતિષેધને અવાર ક ં ઊભા થાય છે ? 186. પો વાસનામેડ્ણ્વ જ્ઞાનવૈધિયારળમ્, તરેતરાયાારણभावप्रबन्धश्च बीजांकुरवदनादिर्ज्ञानवासनयोः इति, तदप्यघटमानम् । केयं वासना नाम ? ज्ञानादव्यतिरिक्ता चेत्, साऽपि स्वच्छरूपत्वान्न ज्ञानकालुष्यकारणं भवेत् । ज्ञानव्यतिरिक्ता चेद् वासना तद्वैचित्र्यहेतुश्च सोऽर्थ एव पर्यायान्तरेणोक्तः स्यात् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442