Book Title: Nyayamanjari Part 5
Author(s): Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 401
________________ ૩૮૪ એકાત્મવાદ તાસંગત નથી એમ જે કહેવામાં આવ્યું છે તે પણ અત્યન્ત અલૌકિક છે, કારણ કે બેમાંથી એક બ્રહ્મ કાલ્પનિક છે. અને જે તે કાલ્પનિક ન હોય તો અદ્વૈતવાદ કેવી રીતે ઘટે ? તેથી શબ્દબ્રહ્મને રહેવા દે. પરબ્રહ્મને પણ સ્વસ્તિ છે. 129. अविद्यामायाविनिर्मितविविधभेदप्रथनकल्पश्च सत्ताद्वैतदूषणावसर एव निवारित इति शब्दाद्वैतमपि तद्वदसमञ्जसमिति सिद्धम् । 129. અવિદ્યાની માયાથી નિર્મિત વિવિધ ભેદના પ્રપંચના સિદ્ધાતને નિરાસ સત્તાદ્વૈતના દૂષણે દર્શાવતી વખતે કરી જ દીધું છે, એટલે સત્તાવૈતની જેમ શબ્દાત પણ અસમંજસ છે એ પુરવાર થયું. 130. ઉત્તર પૂરમાત્મોપાનવમણિ પ્રત્યુન્ , પૂરમામનો નિતનિધૈવંप्रायकलुषविकारकारणत्वानुपपत्तेः । - 130. આના દ્વારા પરમાત્મા જગતનું ઉપાદાનકારણ છે એને પણ પ્રતિષેધ થઈ ગયે, કારણ કે સ્વભાવથી જ નિર્મળ પરમાત્મા આવા મલીન વિકારોનું ઉપાદાનકારણ બને એ ઘટતું નથી. 134. કાયમેવ વિવારનાતમવિચાતઃ પરમમનિ વિમાલીત વિતમૂ | अतः सर्वथा नाद्वैतपक्षः कश्चिदनवद्यः । 131, અવિદ્યાથી જન્મેલા અસત વિકારે પરમાત્મામાં ભાસે છે એ માન્યતા પણ દોષપૂર્ણ છે. નિષ્કર્ષ એ કે કોઈ પણ અદ્વૈતપક્ષ સર્વથા નિર્દોષ નથી. 132. નથ સર્વજ્ઞાળિનામેવા ઘવારમા, ન નાના બારમાન ર્તીદાદૈતમુરતે, तदप्यप्रमाणकम् , एकस्मिन् सुखिनि न सर्वे सुखिनः, एकस्मिन् दुःखिते वा न सर्वे दुःखिता इति व्यवस्थादर्शनात् , आत्मपरव्यवहारस्य च सर्वजनप्रतीतिसिद्धस्य दुरपह्नवत्वात् , अन्यदृष्टे च सुखदुःखसाधने वस्तुनि स्मरणानुसन्धानपूर्वकेच्छाद्वेषादिकार्यजातस्यान्यत्रानुपलम्भात् , एकस्मिंश्च वीतरागे मोक्षमासादितवति संसारिणामन्येषामानन्त्यदर्शनात् , अहंप्रत्ययस्य प्रत्यगात्मवृत्तेः परत्रासम्भवात् , जगद्वैचित्र्यस्य च पुरुषभेदनियतधर्माधर्मनिबन्धनस्यान्यथाऽनुपपत्तेः, आत्मभेदस्य विस्पष्टसिद्धत्वात् । तप्तलोहस्फुलिङ्गकघटाकाशपादवेदनादिदृष्टान्तकदम्बस्य च निषेधः कृत एवेति एकात्मवादोऽपि न युक्तिमानित्यलं विस्तरेण । 132, બધાં પ્રાણુઓને એક જ આત્મા છે, પ્રત્યેક પ્રાણીને જુદે આત્મા એમ] અનેક આત્માઓ નથી – આવું જે અદ્વૈત કહેવાય છે તે પણ અપ્રમાણ છે, કારણ કે એક પ્રાણી સુખી થતાં બધાં પ્રાણીઓ સુખી નથી થતાં, એક દુઃખી થતાં બધાં દુખી નથી થતાં, એ પ્રકારે વ્યવસ્થા દેખાય છે; વળી, સવ* જનને થતી પ્રતીતિથી સિદ્ધ એવા આત્મ-પરના વ્યવહારને પ્રતિષેધ કરવો અતિ કઠિન છે; સુખ-દુખના સાધનભૂત વસ્તુને અમુક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442