________________
પ્રવૃત્તિના અનુબંધને કારણે પણ મોક્ષ અસંભવ છે. कार्यकारणभावो हि शास्त्रादेवावधारितः । कर्मणां च फलानां च स कथं वा निवर्तताम् ॥ न चाप्यज्ञानसापेक्षं कर्मेष्टं बन्धकारणम् ।
येनात्मज्ञानयुक्तानां तदुदासीत तान् प्रति ॥ अज्ञाननैरपेक्ष्येण कर्मणां स्वभाव एवैष यत् फलाविनाभावित्वमिति ।
तस्मादित्थमृणक्लेशप्रवृत्त्यभ्यनुबन्धतः । न मोक्षसिद्धिरस्तीति तदर्थों विफलः श्रमः ।। अशक्येऽर्थे वृथाऽऽयास इति मत्वा मनीषिभिः ।
मोक्षचर्चाः परित्यज्य स्वे गृहे सुखमास्यताम् ।। 3. ખરેખર પ્રવૃત્તિને અનુબંધ પણ છે જ રાગ આદિ દેશોથી પ્રેરાતો માણસ કર્મો (=પ્રવૃત્તિ) આરંભે છે કર્મોથી ધર્મ અધર્મરૂપ સંસ્કારો ધણું લાંબા વિસ્તરે છે. આ છે પ્રવૃત્તિનો અનુબંધ જે અન્ય જન્મનું કારણ છે. તે અન્ય જન્મથી અન્ય કમ જમે છે. કોઈક વાર એક જ એવું કામ કરવા માટે માણસ ધસી જાય છે કે જેનું ફળ સેંકડે જન્મ અને સેંકડે આયુષથી ભોગવાય છે અથવા તે સેંકડો જન્મ અને સેંકડો આયુષથી પણ જોગવાતુ નથી. કલેશ અને કર્મના અનુબંધમાંથી જન્મેલી જન્મ દુ:ખ આદિ રૂ૫ ફરી ફરીને આવર્તન પામતી આ સાંકળ કયા ઉપાયથી તૂટે? ફળને ભગવ્યા વિના કર્મો નાશ પામતાં નથી કર્મો જ્ઞાનાગ્નિથી બળીને ભસ્મ થાય છે એમ માનવું એ તે કેવળ શ્રદ્ધાનું પ્રદર્શન છે. કર્મો અને ફળે ને જે કાર્યકારણભાવ શાસ્ત્રમાંથી જ નિશ્ચિતપણે જાણે
રીતે અટકે ? અને અજ્ઞાનસપેક્ષ કમને જ બંધનું કારણ છવામાં આવ્યું નથી કે જેથી આત્મજ્ઞ નથી યુક્ત પુરુષનું કામ તેમના બંધ પ્રતિ ઉદાસીન બને. જળ વિના ન હે વ એ અજ્ઞ નનિરપેક્ષણે કમને સ્વભાવ જ છે. નિષ્કર્ષ એ કે આમ ઋણાનુબન્ધ. કલેરાનુબદ્ધ અને પ્રવૃજ્યનુબન્ધને લીધે મોક્ષની સિદ્ધિ થતી નથી, એટલે મોક્ષ માટેના શ્રમ નિષ્કળ છે. મોક્ષ માટે શ્રમ એ તે અશકય વસ્તુમાં વૃથા પ્રયત્ન છે એમ સમજીને મનીવીઓએ મોક્ષચર્ચા છેડી પિતાના ઘરમાં સુખે રહેવું.
34. શત્રામિથી તે – વત્તાવટુવતમૃણાનુવાદ્વિતિ, તપુરત , વિવિઘતાश्रवणादौपचारिकमृणशब्दं जायमानशब्दं च प्रयुज्य कर्मस्तुतिरिय क्रियते 'जायमानो ह वै ब्राह्मणः' इति, न तद्व्यतिरिक्तपुरुषार्थविषयप्रयत्नप्रतिषेधो विधीयते ।
34 તૈયાયિક – અને ઉત્તર અમે અપીએ છીએ. “ઋણાનુબંધને લીધે એમ તમે જે કહ્યું તે યોગ્ય નથી. [ઉદધૃત શ્રુતિમાં] વિધિપદ ન હેઈ, ઓપચારિક ઝ' શબ્દ અને ઔપચારિક “જાયમાન ( જન્મતો) શબ્દને પ્રગટ કરી, “જન્મતે બ્રાહ્મણું” એમ કહી, [બ્રહ્મચર્ય, પ્રજોત્પાદન અને અધ્વરપ્રયોગ એ કર્મની સ્તુતિ કરવામાં આવી છે તેનાથી ( કમસ્તુતિથી) અતિરિક્ત, મોક્ષપુરુષાર્થવિષયક પ્રયનને પ્રતિષેધ કરવામાં આવ્યો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org