________________
ક8૪
શબ્દાદ્વૈતવાદની સ્થાપના प्रभावप्राप्तप्रकाशस्वभावत्वात् सर्वप्रत्ययानां शब्दानुविद्धं बोधकत्वमिति सर्व शब्दतत्त्वमित्यवधार्यताम् ।
न सोऽस्ति प्रत्ययो लोके यः शब्दानुगमादृते । अनुविद्धमिव ज्ञानं सर्व शब्देन गम्यते ॥ इति । वाक्यप. १.१३१]
एवमनभ्युपगमे तु संविदः प्रकाशशून्यतयाऽनधिगतविषयः सर्व एवान्धમુવાકયો હોવ: સ્થાત્ | બાદ –
वाग्रपता चेदुत्क्रामेदवबोधस्य शाश्वती । ન દ્રારા પ્રકાશિત ના રિ ત્રયવમર્શિની || તિ [વાયા. , ૨૩૨]
104. શબ્દાદ્વૈતવાદી – કહ્યું છે કે “પદાર્થો શબ્દપગ્રહી છે (અર્થાત પદાર્થોનું ગ્રહણ હમેશાં શબ્દો વડે થાય છે, અને જ્ઞાન શબ્દ ગ્રાહ્ય છે (અર્થાત જ્ઞાન હમેશાં શબ્દ સાથે જોડાયેલું હોય છે), એટલે શબ્દતત્ત્વ વ્યાપક અને નિત્ય છે. ઉત્પન્ન થતાં બધાં જ્ઞાને શબ્દના ઉલ્લેખ વિના ઉત્પન્ન થતાં નથી. શબ્દના ઉલેખ વિનાનું [અને તેથી] પ્રકાશવભાવને નહિ પામેલું જ્ઞાન અનુત્પન્ન જ્ઞાનથી કોઈ વિશેષતા ધરાવતું નથી. આમ, “આવું વગેરે પરામર્શ થી રહિત શરીરવાળા જ્ઞાનમાં જ્ઞાનાત્મકતા જ ન હોય. વૃદ્ધોના વ્યવહારને ઉપયોગ ન કર્યો હોવાથી શબ્દ-અથના સંબંધવિશેષને બોધ ન પામેલા, બાળકે એવા જે પ્રમાતાઓ છે તેઓ પણ ખરેખર થત' “સત' “તત' ‘કિમ' વગેરે સધળા શબ્દમાંથી ઠાઈ પણ શબ્દનો ઉલ્લેખ કરતાં નથી અને પરિણામે કોઈ પણ પ્રમેયને જાણતા નથી. તેથી શબ્દના ઉન્મેષને લીધે પ્રકાશ સ્વભાવને પામેલા હોવાને કારણે બધાં જ્ઞાનનું બાંધકવ શબ્દાનુવિદ્ધ છે, અર્થાત શબ્દ સાથે જોડાયેલાં જ્ઞાન જ બાધક બને છે. એટલે બધુ જ્ઞાન શબ્દતત્ત્વ છે એવા નિશ્ચય કરે એટલે જ કહ્યું છે કે “જગતમાં એવું કોઈ જ્ઞાન નથી જે શબ્દની સહાય વિનાનું હેય; બધું જ્ઞાન શબ્દ વડે અનુગ્રથિત (=વ્યાપ્ત) ભાસે છે. [વાથપદીય ૧.૧૩૧]. આ ન સ્વીકારે તો જ્ઞાન પ્રકાશશુન્ય બની જાય અને જ્ઞાનની પ્રકાશશૂન્યતાને કારણે સર્વ જનને કેઈ વિષયનું જ્ઞાન ન થાય, પરિણામે બધાં અર્ધ-મૂક જેવાં બની જાય. અને કહ્યું પણ છે કે “જ્ઞાન સાથે હંમેશની [પ્રાપ્ત થનારી] વાગુરૂપતા જો ઉચ્છેદ પામે તો જ્ઞાનરૂપ પ્રકાશ પ્રકાશે નહિ. તે વાગરૂપતા જ જ્ઞાનની પ્રકાશિકા છે.” [વાક્યપદીય ૧.૧૩૨]
105. अतः क्रमेण तावदेवं बोध्यसे शब्दाख्यविशेषणानुवेघविशेषानुभवात् सर्व निर्विकल्पकमिन्द्रियजं सविकल्पकं वा ज्ञानं शब्दविशिष्टमर्थमवद्योतयति 'गौः शुक्लो गच्छति' इति जातिगुणक्रियावच्छिन्नविषयावभासिनि प्रत्यये शब्दविशिष्ट एवार्थः प्रस्फुरतीति बुद्धयस्व । एवं चेत्, बोधुमवतीर्णोऽसी । शब्दाख्यविशेषणानुरक्तस्य तस्य વિરહ્ય સ્ત્રd ge: શનૈવ સિ, શાપરિયા સ્ટધારાસ્વર્થિવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org