________________
શબ્દ અને અથ તે અભેદ સ’ભવતે નથી
હકીકતમાં તેા શબ્દ, અર્થ અને જ્ઞાન જુદાં જ છે. તેથી કહ્યું છે કે ‘પરાય તઃ ગેપશુવિષયક જ્ઞાન સાના આદિ યુક્ત હૈાવાપણાના આકારવાળુ હોય છે, ગાશખ્તવિષયક જ્ઞાન ગ વગેરે વર્ણીના આકારનું હોય છે, અને આ બન્ને જ્ઞાનનું જ્ઞાન નિરાકાર હાય છે [અથવા આ બન્ને જ્ઞાનેામાં અનુસ્યૂત જે જ્ઞાન છે તે નિરાકાર છે]. [લેાકવાતિક પ્રત્યક્ષ ૧૮૫]
110. एवमिन्द्रियजेष्विव शाब्देष्वपि प्रत्ययेषु न
शब्दस्वरूपमध्यस्यतीति
૩૭૮
युक्तम् । यदि च शब्दः स्वरूपेणार्थं प्रतिपादयति तदा अक्षशब्दस्यैक्याद् देवनविभीतकरथाक्षेषु तुल्या प्रतीतिः स्यात् । न चाक्षशब्दा भिन्ना इति वक्तव्यं, स्वरूपप्रत्यभिज्ञाऽनपायात्, तदुच्चारणे चार्थत्रय्यां संशयदर्शनात् ।
110. ઇન્દ્રિયજ જ્ઞાતાની જેમ શાશ્વજ્ઞાને માં પણ શબ્દસ્વરૂપને [અય ઉપર] અધ્ય સ (=આરેાપ) કરાતે નથી એમ કહેવુ' યેાગ્ય છે તે શબ્દ સ્વરૂપથી અથ་તું પ્રતિપાદન કરતા હેય તે! ‘અક્ષ’શબ્દ એકને એક હેાઇ, દેવન, વિતક અને રથાક્ષમાં એકસરખું અજ્ઞાન થાય, 'અક્ષ'શબ્દે ભિન્ન છે એમ ન કહેવુ જોઈએ, કારણ કે સ્વરૂપનું પ્રત્યભિજ્ઞાન દૂર થતું નથી તેમ જ ‘અક્ષ શબ્દના ઉચ્ચારથી ‘ત્રણ અર્થામાંથી કયા અથ !' એવે સશય થ દેખાય છે. [આ દર્શાવે છે કે નાના વાચી શબ્દોની બાબતમાં શબ્દ અને અ`ના અભેદ ઘટતે નથી. શબ્દથી અથા અન્નેઃ હાય તેા એક શબ્દ નાના અને વાચક કેવી રીતે બને ? જો કહે કે તે એક શબ્દ નથી તેા તે પણ ચેગ્ય નથો કારણ કે તે શબ્દનું સ્વરૂપ તે તેનું તે જ રહે છે. અમુક નિયત ક્રમમાં રહેલા વર્ષાં એ તે શબ્દનું સ્વરૂપ છે તે સ્વરૂપ તે તેનું તે જ રહે છે, કારણ કે તે સ્વરૂપનું પ્રત્યભિજ્ઞાન દૂર થતું નથી ]
111. 'भवति' शब्दयोश्च सुप्तिङन्तयोस्तुल्यरूपत्वादध्यासपक्षे तुल्यार्थ प्रतीतिहेतुत्वं प्राप्नोति, तथा च सिद्धसाध्यबुद्धिः संवेद्यमानाऽपि निहूनूयेत । एवमादित्यश्व इति, अजापय इत्यादावपि द्रष्टव्यम् ।
111, સુબન્ત મત્રતિ શબ્દ (અર્થાત્ મત્રાનુ` સપ્તમી એકવચન) અને તિડન્ત ‘મતિ’ શબ્દનુ (અર્થાત્ મેં ધાતુનું વર્તમાનકાળ ત્રીને પુરુષ એકવચન ‘મતિ'‰નું) રૂપ તુલ્ય હાવાથી અધ્યાસપક્ષમાં તે બન્ને મતિ શબ્દથી તુલ્ય અજ્ઞાન થાય અને પરિણામે સુબતમાં સિદ્ધની બુદ્ધિ અને તિડન્તમાં સાની બુદ્ધિ જે સવેદાય છે તેને પ્રતિષેધ પણ થાય. આમ ‘માત્' એટલે અશ્ર્વ થાય; ‘અજ્ઞય' વગેરેમાં પણ આમ સમજવું જો'એ. 112. शब्दस्य सिद्धरूपत्वात् तदध्यासेनार्थ बुद्धाविष्यमाणायां ‘ચા’‘નાત'થાયૌન ચિત્ સાધ્યનુદ્ધિમત્રેત, साध्यबुद्धेरननुरूपत्वात् ।
112 શબ્દ પેતે સિદ્ધ રૂપવાળા ઢાઇ, અ` ઉપર તેના આરાપથી ઇચ્છવામાં આવતાં બૈત (યજ્ઞ કરે), ‘ચાલ (દે,' ‘જીદુયાત્ (-હામ કરે)' સાધ્યનુ જ્ઞાન નહિ થાય કારણ કે સિદ્ધના અધ્યાસની સાથે સાધ્યનુ
Jain Education International
For Private & Personal Use Only
નેત'
सिद्धाध्या सेन
અથતુ માન વગેરેમાં કાંય
જ્ઞાન અનુરૂપ
www.jainelibrary.org