________________
સંસારમાં અનુભવાતા સુખને પ્રતિકાર કર ન ઘટે એ ન્યાયમત 331 વધૂને તે અત્યંત ગાઢ આલિંગન આપે છે, આમ વ્યાધિને પ્રતીકારને લેક ભ્રાન્તિથી 'सुम' हे छे' [
भ रत वै२१२यशत४. 21. उच्यते--तदिदमतीवकृतकवैराग्यप्रकटनकौरुकुचीकूर्चकौशलम् , आनन्दात्मनः प्रतिप्राणिसंवेद्यस्य सुखस्य निनोतुमशक्यत्वात् । अनिवृत्तेऽपि दुःखे क्वचित सुखसंवेदनान्न दुःखाभावः सुखम् । निरभिलाषस्याप्यतर्कितोपनतसुखसाधनविषयसम्पर्के सति सुखसंवेदनदर्शनादभिलाषात्मकदुःखाभावः सुखमित्यपि न मनोज्ञम् । यस्तु दुःखाभावे क्वचित् सुखमित्यपि व्यपदेशः प्रशान्तरोगाणामिव पूर्वदर्शितः, स भाक्त इति न तावता संवेदनसाक्षिकसखापह्नवः कर्तुमुचितः । मोक्षे तु नित्यसुखमसभवत्प्रमाणत्वात् नाभ्युपगम्यते। अपि च मोक्षे सुखमस्ति न वेति विचार एष न प्रामाणिकजनोचितः । स्वरूपेण व्यवस्थानमात्मनो मोक्ष इति मोक्षविदः । तत्रात्मस्वरूपमेव कीदृगिति चिन्त्य, न पृथङ् मोक्षस्वरूपम् । आत्मनश्च सुखदुःखबुद्ध्यादय आगन्तुका गुणाः, न महत्ववत् सांसिद्धिका इति निर्णीतमेतदात्मलक्षणे, सुखादिकार्येण चात्मनोऽनुमानादिति । अत एव कपिलकथितचितिशक्तिस्वभावत्वमपि न युक्तमात्मनः ।
सचेतनश्चिता योगात् तद्योगेन विना जडः । चितिर्नामार्थविज्ञानं कादाचित्कं तु तस्य तत् ॥ नार्थसंवेदनादन्यच्चैतन्यं नाम विद्यते ।
तच्च सामग्रयधीनत्वात् कथं मोक्षे भविष्यति ।। 2!. यायि: - तो अत्यंत मनावटी वैशयनुशन पाना हान होशल છે, કારણ કે પ્રત્યેક પ્રાણુ વડે અનુભવાતા આનન્દરવરૂપ સુખનો પ્રતિષેધ કરવો અશક્ય છે. દ:ખનો નાશ નથી થયે હતો ત્યારે કયારેક સુખને અનુભવ થત હાઈદુઃખને અભાવ સુખ નથી. તૃષ્ણાહિત પુરુષને પણ એકાએક આવી પડેલા, સુખના સાધનભૂત વિષયને સંપર્ક થતાં સુખને અનુભવ થાય છે, તેથી તૃષ્ણરૂપ દુખનો અભાવ એ સુખ છે એમ માનવું એ પણ મનને રૂચે એવું નથી, જેમનો રોગ અત્યંત શાન્ત થઈ ગયું છે તેઓની જેમ દુઃખના અભાવમાં કયારેક આપણુ વડે કરાતો “સુખ શાબ્દને જે પ્રયોગ પ' દર્શાવ્યો તે ગૌણ છે, એટલે તેટલા માત્રથી સંવેદન જેનું સાક્ષી છે એવા સુખને પ્રતિષેધ કરવો ઉચિત નથી. પર તુ મોક્ષમાં નિત્ય સુખ અમે સ્વીકારતા નથી કારણ કે તેમાં કઈ પ્રમાણ સંભવતું નથી. વળી, મોક્ષમાં સુખ છે કે નહિ એને આ વિચાર પ્રામાણિક જનેએ કરવો ઉચિત નથી આત્માનું પોતાના સ્વરૂપમાં અવસ્થાને મોક્ષ છે એમ મોક્ષના જાણકારો કહે છે. ત્યાં આત્માનું સ્વરૂપ કેવું છે એ વિચારવું જોઈએ, એનાથી પૃથફ મોક્ષનું સ્વરૂપ ન વિચારવું જોઈએ. સુખ, દુખ, બુદ્ધિ વગેરે આત્માના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org