________________
મનનું સ્વરૂપ અને મનના અસ્તિત્વમાં પ્રમાણ
૨૯૯ છે [ ન્યાયમૂત્ર ૧ ૧ ૧૨ ]. મનના અસ્તિત્વમાં જે પ્રમાણ છે તેને જ મનના લક્ષણ તરીકે જાણે કારણ કે તે મનને સજાતીય અને વિજાતીયથી વ્યાવૃત્ત કરે છે.
122. ननु मनस इन्द्रियत्वात् तद्वर्ग एव पठनं युक्तं, किमर्थोऽयं पृथङ् निर्देशः ? न, धर्मभेदात् । भौतिकानीन्द्रियाणि नियतविषयाणि । सगुणानां
चैषामिन्द्रियभावः । मनस्तु न भौतिकं, न नियतविषयं, न चास्य सगुणस्येन्द्रियમાત્ર રૂતિ |
122. શંકાકાર – મન ઇન્દ્રિય હોઈ, ઈન્દ્રિયવર્ગમાં જ તેનું પઠન યોગ્ય છે શા માટે તેને ઈન્દ્રિયોથી પૃથકુ નિર્દેશ કરવામાં આવ્યો છે ?
તૈયાયિક – તમારી શ કા યેગ્ય નથી ઇન્દ્રિયેથી તેને પૃથફ નિર્દેશ કરવામાં આવ્યો છે કારણ કે ઈન્દ્રિયેના ધર્મથી મનને ધર્મ જુદે છે. ઇનિદ્ર ભૌતિક છે અને તેમના
યે પણ નિયત છે, ગંધ આદિ ગુવાળી હોવાથી એ ચક્ષુ વગેરેમાં ઈદ્રિ પણ છે. પરંતુ મન ભૌતિક પણ નથી કે નિયતવિજયગ્રાહી પણ નથી ગધ આદિ ગુવાળા હોવા ઉપર નિર્ભર ઇન્દ્રિયપણું મનમાં નથી.
12. તર ન મૌતિમ, વાત્ | મત ga = તત્યો ન च नियतविषयम् । सर्वविषयत्वं त्वस्य सकलबाह्यन्द्रियाणामधिष्ठातृत्वात् तदनधिगम्यसुखादिविषयग्राहित्वाच्च । बाह्येन्द्रियाणि हि मनोऽधिष्ठितानि स्वविषयेषु प्रवर्तितुमुत्सहन्ते चक्षुरादीनि, नान्यथा ।
123. મન ભૌતિક નથી ક રણ કે તે કાર્ય નથી. એટલે જ તેનામાં ગંધ વગેરે ગો નથી તે નિયત વિષયને ગ્રહણ કરતું નથી. તે સવવિષયોને ગ્રહણ કરે છે કારણું કે તે સકલ બાધેક્રિયેનું અધિષ્ઠાતા (= પ્રેરક) છે તેમ જ બાઘનિદ્રો વડે અગ્રાહ્ય સુખ વગેરે વિષયોને પણ ગ્રહણ કરનારું છે. મનથી અધિષ્ઠિત ચહ્ન વગેરે બાઘન્દ્રિયો પોતપેન ના વિષયે માં પ્રવૃત્ત થવા ઉત્સાહ દાખવે છે, અન્યથા ઉત્સાહ દાખવતી નથી,
- 124. માઢુવતિ વેત્ , યુગ૫૫ જ્ઞાનાનુuપત્તા, ઉત્તરારું ૨ વાક્ષેત્રિયव्यापारविरहेऽपि तदर्थावमर्षात् ।
124. આવું માનવામાં શું હેતુ છે એમ જે અમને પૂછવામાં આવે તો અમારો ઉત્તર એ છે કે તે હેતુ છે જ્ઞાનની ઉત્પત્તિ યુગપત થતી નથી એ તેમ જ ઉત્તરકાળે બદ્રિયને વ્યાપાર અટકી ગયું હોય છે ત્યારે પણ અર્થને અનુવ્યવસાય થાય છે એ. 125. સેન્દ્રિયાન્વેષ રવિઝાતિગુori૯િ૬ |
विज्ञानायौगपद्यं यन्मनसस्तन्न साधनम् ।। तत्र विषयादिदोषेण दूरत्वादिना जात्यायुगपद् ग्रहीतुमशक्यत्वात् । 125. અમુક ઇન્દ્રિય વડે ગ્રાહ્ય જતિ, ગુણ, વગેરેની બાબતમાં કેટલીક વાર તેમનાં જ્ઞાન યુગપત ઉતપન્ન નથી થતાં પણ તેમાં મને કારણભૂત નથી, કારણ કે ત્યાં વિષય વગેરેના દરપણું વગેરે જેને લીધે જાતિ વગેરેને યુગપત ગ્રહવા શક્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org