________________
દ્વેષ અને માહના પ્રકારી
146 કામ, મત્સર, પૃહા, તૃષ્ણા અને લાભ એમ રાગ પાંચ પ્રકારના છે. સ્રસંગની ઇચ્છા કામ છે બીજાને આપવા છતાં જે વસ્તુ ધનની જેમ ક્ષય પામતી નથી તે વસ્તુને ન છેડવાની ઇચ્છા મત્સર છે. પાતાની ન હોય તે વસ્તુને લઇ લેવાની ઈચ્છા તે સ્પૃહા છે. પુનભવના પ્રતિસ ંધાનમાં હેતુભૂત ઇચ્છા તે તૃષ્ડા છે. નિષિદ્ધ દ્રષ્યને ગ્રહણુ કરવાની ઈચ્છા તે લેલ છે. આમ અભિલાષના જ વિવિધ પ્રકારો ડાઇ, કામ વગેરે રાગ જ છે
।
141. દ્વેષપક્ષોડષ ત્રિવઃ, શોધેર્યાંસૂયાદ્રોદોડમર્વ તિ । અક્ષિXઞાતિविकारहेतुः प्रज्वलनात्मकः क्रोधः । साधारणेऽपि वस्तुनि परस्य दर्शनाद्यसहनमीर्ष्या । परगुणेष्वक्षमाऽसूया । परापकारो द्रोह: । अदर्शितमुखादिविकारः परं प्रति मन्युरमर्ष इत्यसहनप्रकारभेदादेव द्वेषपक्षः ।
147. ક્રેધ, ઇર્ષ્યા, અસ્યા, દ્રોહ અને અમષ એમ ષ પણ્ પાંચ પ્રકારના છે. આંખ, ભવાં વગેરેના વિકારનું કારણ, પ્રજ્વલનસ્વરૂપ ક્રાધ છે. સાધારણ વસ્તુની ખાબતમાં પશુ ખીજાના દશન આદિને સહન ન કરી શકવું તે ઇર્ષ્યા છે. ખીજાના ગુણાને અનુલક્ષી અક્ષમા તે અસૂયા છે. પરાપાર દ્રોહ છે. મુખ આદિના વિકાર દેખાડયા વિના ખીજા પ્રત્યેને ગુસ્સો અમ` છે. આમ અસહનના વિવિધ પ્રકારે હોઇ, ક્રોધ આદિ દેશ જ છે.
...
148. મેદિપક્ષસ્તુ ચતુર્વિધ: मिथ्याज्ञानं विचिकित्सा मानः प्रमाद इति । अतस्मिंस्तदिति ज्ञानं मिथ्याज्ञानम् । किं खिदिति विमर्शो विचिकित्सा | असद्गुणाध्यारोपेण खोत्कर्षबुद्धिर्मानः । कियदेतदित्यवज्ञया कर्तव्याकरणं प्रमादः । स एव मद इत्याख्यायते । सोऽयं तवापरिज्ञानप्रकारभेदान्मोहपक्षः ।
-
148. મિથ્યાજ્ઞાન, વિચિકિત્સા, માન અને પ્રમાદ એમ મેડ ચાર પ્રકારના છે. અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનુ' જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. શું આમ હશે ?” એવા સંશય વિચિકિત્સા છે. પેાતાનામાં ન ઢાય એ ગુણાના પેાતાનામાં આરોપ કરી પોતાની જાતને મેટી માનવી એ માન છે. આ તુચ્છ છે એમ અવગણી કન્યક` ન કરવુ એ પ્રમાદ છે; તે જ મદ છે એમ કહેવાય છે. તત્ત્વાપરિજ્ઞાનના વિવિધ પ્રકારો હોઈ, આ મિથ્યાજ્ઞાન વગેરે માહુ જ છે.
149, Ë ત્રય દ્વૈતે દ્દો : / શોહૌં તુ સુલટુઃલે યેતે, ન વેપારમ્ | तेषां तु मोहः पापतमः, इतरयेोस्तु तदधीनात्मलाभत्वात् । मूढस्य हि रागद्वेषौ भत्रतः, मिथ्यासङ्कल्पादुत्पद्यमानयोरनुभवात् । कुसङ्कल्पश्च मिथ्याज्ञानप्रकृतिः । एवं मिथ्याज्ञानस्यैव भगवत: सर्वमिदं विलसितं योऽयमनेकप्रकारः संसारदुःखभारः ।
Jain Education International
149. આમ દેષો ત્રણ્ જ છે. શાક દુઃખ કહેવાય છે, હર્ષે સુખ કહેવાય છે, એટલે રોક-હર્ષ યાન્તર નથી. ત્રણમાં મેહુ જ પાપતમ છે, કારણ કે બાકીનાએ તેા મેાહુજન્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org