________________
વ્યાકરણની વેદાંગતા બાબત શકા प्रकरणविशेषपाठे तु तयोस्तदुपयोगादेव न सार्वत्रिकी व्याकरणे तन्मूलत्वम् ।
198. કઈ અમુક સોંદર્ભમાં ન કહેવાયેલા અને છતાં સાંભળાતા સાધુ શબ્દો વડે ખેલવું જોઈ એ, અસાધુ શબ્દો વડે નહિ' એ બે વિધિ-નિષેધાની સ્થિતિ મુશ્કેલ હાઈ, તેમના મૂળ તરીકે પ્રમાણુભાવ પામેલી વ્યાકરણુસ્મૃતિ વેદનુ અંગપણું પામશે એવી આશા ખાટી જ છે. જો તે વિધિ-નિષેધ અમુક પ્રકરણવિશેત્રમાં પતિ હાય તા તેમને ત્યાં જ ઉપયેાગ હાઈ તેમની સાવત્રિક નિયમાતા નથી, એટલે વ્યાકરણ તેમનું મૂળ સથા નથી .
199. બાદ ર્દિ નિાર: વજ્ઞોનેોડધ્યેયો જ્ઞેયરપ' કૃતિ વિષે: શિક્ષાकल्पसूत्रनिरुक्तच्छन्दोज्योतिःशास्त्रवत् व्याकरणमपि वेदाङ्गत्वादध्येतव्यमित्यवगम्यते । शिक्षादीनामितरेतरसाध्यासंकीर्णविविधविष्यपेक्षितवेदोपकारनिर्वर्तकत्वेन
૧-૨
वेदस्येति दुराशैव । नियमार्थतेति सर्वथा न
नैतदप्यस्ति,
तदङ्गता सुसङ्गता । व्याकरणस्य तु सुदूरमपि धावनप्लवने विदधतः साधुशब्दप्रयोगनियमद्वारकमेव तदङ्गत्वं सम्भाव्यते, न मार्गान्तरेण । स च नियमो दुरुपपाद इति दर्शितम् । अतो नाङ्गान्तराणि स्पर्धितुमर्हति व्याकरणम् ।
199. જો કોઈ કહેશે કે, તેા પછી 'કારણ વિના છ અંગાવાળા વેદ ભણવા જોઈએ અને જાણવા જોઈએ' એ વિધિમાંથી, શિક્ષા, કલ્પ, નિરુત છંદ અને જ્યોતિઃશાસ્ત્રની જેમ વ્યાકરણ પણ વેદનુ અંગ હાઈ ભણુવુ જોઈ એ એ જ્ઞાતથાય છે, તે તે પણ બરાબર નથી, [ તેનું કારણુ જણાવીએ છીએ, ] જે વિધિએના એકબીજાનાં સાધ્યા અસંકીણું છે એવી વિધિએ જેની અપેક્ષા રાખે છે તે વેદોપકાર શિક્ષા વગેરે કરતા હૈાવાને કારણે શિક્ષા વગેરેનું વેદાંગત્વ સુસંગત છે. વ્યાકરણ ભલે સુદૂર સુધી દેડકૂદ કરે તે પણ સાધુશબ્દપ્રયાગનિયમ દ્વારા જ તેનુ વેદાંગત્વ સંભવે ખીજી કોઈ રીતે સ ંભવે નહિ. અને તે નિયમ તા દુરેંટ છે એ અમે દર્શાવ્યું છે. તેથી વ્યાકરણુ ખીજાં વેદાંગા સાથે સ્પર્ધા કરવાને લાયક નથી.
200.
200. निष्कारणषडङ्गवेदाध्ययनविधौ च निष्कारणग्रहणं यथा प्रयोजनशैथिल्यं सूचयति न तथा प्रयोजनवत्ताम् । श्रुतिलिङ्गाद्यत्वप्रमाणापेक्षया षडङ्गता वर्णयिष्यते । કારણ વિના છ અંગવાળા વેજ્ઞના અધ્યયનના વિધિવાકયમાં ‘નિષ્કારણુ ( = કારણ વિના ) ' શબ્દ જેટલુ પ્રયોજનશૈથિલ્ય સૂચવે છે તેટલુ` પ્રયેાજનવત્ત્વ સૂચવતુ નથી. વેદના અંગરૂપ શ્રુતિ, વગેરે પ્રમાણેાની અપેક્ષાએ વેદની ષડગતા હવે પછી વર્ષો વીશું. 201 एतेन " तस्माद् ब्राह्मणेन न म्लेच्छित वै नापभाषित वै म्लेच्छो ह वा एष यदपशब्दः " इति, “एकः शब्दः सम्यक्प्रयुक्तः स्वर्गे लोके कामधुग्भवति” इति, "आहिताग्निरपशब्द प्रयुज्य प्रायश्चित्तीयां सारस्वतीमिष्टिं निर्वपेत्”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org