________________
વ્યાકરણેયયનની પ્રશંસા
૧૪૧ 268. ઉપરાંત, મનુએ પણ વ્યાકરણ ભણેલાને અને મીમાંસકને પિતાની સ્મૃતિમાં પંક્તિપાવન તરીકે ગણાવ્યા છે—જે વાણીને વ્યાકુવે છે અને જે અધ્વરની મીમાંસા કરે છે તે [પંકિત પાવને છે.”]
પુષ્પદને પણ કહ્યું છે કે, દુર્ગાદેવીના શાપને કારણે હું શિવપુરની વસતીમાંથી ભ્રષ્ટ થ છું; હવે કમનસીબ એવા મારો ભાવિ જન્મ જે મલકલિલ અને શોકપૂર્ણ મટ્યલોકમાં થવાનું હોય તો દૂધની ધારા જેવી અમલ-મધુર અને સુધાના બિંદુ છે નિણંદ ધરાવતી વૈયાકરણની સ્નિગ્ધ વાણું જન્મતાની સાથે જ મારા કાનમાં પ્રવેશે એવી મારી ઇચ્છા છે. 269. gવું થાકારyrifમયોગગુઢમઢોમિક guતૈ:
__ अक्लेशेन विचित्र वैदिकपदव्युत्पत्तिरासाद्यते । अन्यैरप्युपबंहिते दृढतरैरङ्गनिरुक्तादिभिः
वेदे स्वार्थघियं वितन्वति कुतः प्रामाण्यभङ्गो भवेत् ।। 269. આ પ્રમાણે વ્યાકરણના અભ્યાસને કારણે જેમને પ્રૌઢ ઉકિતઓ સુલભ છે એવા પંડિત અકલેશે (= સહેલાઈથી ) વેદનાં જુદાં જુદાં રૂપવાળાં પદેને જાણવાની ક્ષમતા ધરાવે છે. બીજા નિરુકત આદિ દતર અંગો વડે ઉપઍહિત વેદમાં પંડિત પિતાની બુદ્ધિ લંબાવે છે તેમાં પ્રામાયને ભંગ કયાંથી થાય ? 27. ગરમાવનિરપેક્ષત્ર ન
प्रत्ययो यदिह शब्दविद्यया । वैदिकार्थविषयो विधीयते
तत् कुतस्त्यमितरेतराश्रयम् ।। आइतमस्खलितव्यवहारः
भोगिमतश्रुतसङ्गिभिरायः । व्याकरणं कथमेतदनादि
प्राकृतलक्षणसाम्यमुपेयात् ॥ [270. વ્યાકરણ વેદનું અંગ છે એ ભાવની અપેક્ષા વિના જ આપણને વ્યાકરણમાં વિશ્વાસ હોય તો પછી વ્યાકરણવિદ્યા વડે વૈદિક અર્થરૂપ વિજય આપણે જાણીએ તે એમાં સ્તરેતરાશ્રયદોષ ક્યાંથી આવે ?
અખલિત વ્યવહારવાળા ( =શદ્ધશચારવાળા) અને પાતંજલ મહાભાષ્યના અધ્યયનમાં જોડાયેલા ( = લાગેલા ) ભતૃહરિ વગેરે આર્યોએ જેને આદર કર્યો છે તે આ અનાદિ વ્યાકરણ કેવી રીતે પ્રાકૃત વ્યાકરણની સાથે સમાનતા ( =સમકક્ષપણું ) પામે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org