________________
ભૂતકાળથી વિરોષિત અથ ઇન્દ્રિયજન્ય જ્ઞાનને વિષય કેવી રીતે '
तथा प्रतिभासात् । प्रतीतिमवमृषतु भवान् ‘स एवायम्' इति यः पूर्वमासीत् स इदानीमप्यस्तीति । सोऽयमतीतकालविशिष्टोऽर्थ एतस्यां बुद्धावभासते ।
120. ૌદ્ધ— ભૂતકાળના અત્યારે અભાવ દ્ગાઇ તેને વિષય કરનારું જ્ઞાન અથ જન્ય નહિ બને.
ભૂતકાળથી
અવચ્છિન્ન ધી (= વસ્તુ) જે
બને ?
નૈયાયિક અવચ્છેદક છે કારણકે તેવું જ્ઞાન થાય જ આપ પૂછે. તે આ પ્રતીતિને અથ છે જે પૂર્વે વિશિષ્ટ તે આ' અથ` આ બુદ્ધિમાં ભાસે છે.
નૈયાયિક- ના, એવુ' નથી, કારણ કે જ્ઞાનજનક છે તેને તેા ભાવ હોય છે. બૌદ્ધ ભૂતકાળ કેવી રીતે અવચ્છેદ
છે. ‘તે જ આ છે' એવી પ્રતીતિને હતા તે અત્યારે પણ છે.' ભૂતકાળ
121 नन्वसता भूतकालेन विशेषितमर्थं कथमिन्द्रियजा प्रतीतिरालम्बनीર્થાત્ યતે
अन्त्य संख्येय संवित्तिकाले प्रागवलोकिताः । यथा शतादिज्ञानानि जनयन्ति पदातयः || अतीतकालसंसर्गो भवन्नेवं विशेषणम् । स्तम्भादिप्रत्यभिज्ञायाः कारणत्वं प्रपद्यते ॥
121. બૌદ્ધ અસત્ ભૂતકાળથી વિશેષિત અથ તે ઈન્દ્રિયજન્ય જ્ઞાન કેવી રીતે પોતાના વિષય બનાવે ?
નૈયાયિક— આને ઉત્તર અમે આમ આપીએ છીએ પદાતિને સંખ્યા વડે ગણવામાં આવતા હોય ત્યારે જે પદાતિને છેલ્લે ગણવામાં આવે તે પાતિની પહેલાં અવલેાકાયેલા પદાતિ શત આદિ જ્ઞાના ઉત્પન્ન કરે છે. તેવી જ રીતે ભૂતકાલને સાંસ સ્તંભ આદિનું વિશેષણુ બનતાં સ્તંભ આદિની પ્રત્યભિન્નાનું કારણપણું પામે છે.
122. संख्येयाः पदातयः सन्ति अतीतकालस्तु नास्ति इति चेत् कपित्थेषु भक्ष्यमाणेषु किं वक्ष्यति देवानांप्रियः १ शतं कपित्थानां भक्षितवान् वाहीक इति प्रतीतिदर्शनात् । न च नवनवतावनुपयुक्तेषु कपित्थेषु एकत्रैव शततमे 'शतं तेन भक्षितम्' इति मतिः । अतः यथा तत्रातिक्रान्तान्यपि नवनवतिकपित्थानि शतप्रतीतिहेतुतामुपयान्ति प्रतिभासोपारूढत्वात् एवमतीतकालयोगोऽपि प्रतिभासमानः प्रत्यभिज्ञामाधास्यतीति ।
Jain Education International
122, બૌદ્ધ— સંખ્યા વડે ગણુવામાં આવતા બધા પદાતિએ તે અસ્તિત્વ ધરાવતા હોય છે પણ અતીતકાલનુ તેા અસ્તિત્વ હૅતું નથી,
For Private & Personal Use Only
www.jainelibrary.org