________________
૨૩૩
આત્મા અવિનાશી છે એ યાયિક મત 147. ગત્રાથને = વહુ નિપુfમય શિક્ષિાતમાગુલમતા ચાર્વાક્રાચાર્યચતુ– र्यम् । यावच्छरीरमेकमनुयायि प्रमातृतत्त्वमस्तीति यदुक्तवानसि तन्न विस्मर्तुमर्हसि । न चास्तित्वाविनाभावी भावानां विनाशः स्वाभाविकः, किन्तु हेत्वन्तरनिमित्तक इति सौगतैः सह कलहमतिमात्रमधुनैव कृत्वा समर्थितोऽयमर्थः । न च विनाशहेतु: प्रमातुरतिचिरमपि विचार्यमाणः कश्चित् कुतश्चिदवाप्यते । न चानुपलभ्यमानोऽप्यसौ कल्पयितुं पार्यते । * 147. Rયાયિક – અમે ઉત્તર આપીએ છીએ. (તમે બૌદ્ધોએ તમારા પક્ષના સમ થનમાં ચાર્વાક આચાર્યોને હવાલે પરંતુ તમે ચાવક આચાર્યનું ચાતુર્ય બરાબર નિપૂણ રીતે શીખ્યા નથી. જ્યાં સુધી શરીર ટકે છે ત્યાં સુધી એક અનુસ્મૃત પ્રમાતૃતત્વ હોય છે એમ તમે કહ્યું છે એ ભૂવું' તમારે માટે એગ્ય નથી. ભાના અસ્તિત્વ સાથે અવિ. નાભાવ સંબંધ ધરાવતે અર્થાત સ્વાભાવિક વિનાશ નથી પરંતુ અન્ય હેતુ તેમાં નિમિત્તા છે એ વસ્તુનું સૌગતે સાથે જ વિવાદ કરીને હમણું જ અમે સમર્થન કર્યું છે. પ્રમાતાના વિનાશનું કોઈ કારણ ક્યાંયથી પણ લાંબો વિચાર કરતાં અમને પ્રાપ્ત થયું નથી. વિન શ ને હેતુ ઉપલબ્ધ ન હોય તેમ છતાં તેની કલ્પના કરવી એ તો અમારા માટે શકય જ નથી,
148. न ह्यात्मा पटादिरिव सावयव उपलभ्यते, यदवयवविभागादिना नक्ष्यतीति गम्यते । उत्पत्तिरपि न आत्मना दृष्टा, यतस्तदविनाभावी निरवयवस्यापि વારિવ વિનાશઃ પ્રતીત | ન જૈવ વાસ્થચિવામાં કુળો નાશ્રયવિનારાહ્મ विरोधिगुणान्तरप्रादुर्भावाद्वा प्रध्वसमासादयेत् ।
148. આત્મા પટ આદિની જેમ સાવયવ દેખાતો નથી કે જેથી અવયના વિભાગ આદિ વડે તેને નાશ થશે એવું આપણે અનુમાન કરીએ. આત્માની ઉપત્તિ પણ થતી દેખાતી નથી કે જેથી ઉત્પત્તિને અવિનાભાવી વિનાશ નિરવયવ કર્મ આદિની જેમ આત્મામાં પણ પ્રતીત થાય. ન તો આત્મા કેઈનો ગુણ છે કે જેથી સમાધિકારણરૂપ આશ્રયને નાશ થવાથી કે અન્ય વિરોધી ગુણને પ્રાદુર્ભાવ થવાથી તે નાશ પામે.
149. न चैवं शक्यते वक्तुं किं विनाशहेत्वनुमानेन ? प्रत्यक्ष एवास्य विनाशो दृश्यत इति, यतो न शरीरवदसौ दह्यमानः शकुनिभिरवलुप्यमानो वा कदाचिदुपलब्ध इति । तस्माद् विनाशादर्शनाद् विनाशहेत्वनुमानासंभवाच्च अस्ति चेदात्मा नित्य एवेत्यवधार्यताम् ।
149. “આત્માના વિનાશના હેતુનું અનુમાન કરવાની જરૂર જ કયાં છે ? કારણ કે તેનો વિનાશ તે પ્રત્યક્ષ દેખાય છે એમ કહેવું શકાય નથી કારણ કે શરીરની જેમ તે બળાતો કે પક્ષીઓથી ખવાત કરી દેખાતો નથી. તેથી વિનાશ ન દેખાતે હોવાને કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org