________________
અભિવ્યક્તિએ શું છે !
૨૯૧
નૈયાયિક – તે ઋતુ' નથી. અભિવ્યક્તિ પણ ઘટસ્વરૂપી ભિન્ન છે કે અભિન્ન, સત્ છે કે અસત્? એવા પ્રશ્નો ઉભા કરી અભિવ્યકિતને વિચારવામાં આવતાં પૂર્વાંત રાષથી તે અસ્પૃષ્ટ રહી શકતી નથી.
100. ા ચેયમિત્તિ: ? િના મનાવસ્થાનમ્, अथ संस्थानविशेषः, उत प्रतीतिरिति : यदि कार्यात्मनाऽवस्थानं, तत् पूर्वं नाभूत्, तदधुना भूतमित्य सत्कार्यम् । पूर्वमपि वा यदि तदासीत्, तदा पुनः कारकवैफल्यम् । संस्थानमप्यवयवसन्निवेशविशेषः । स चासन्नेव क्रियते । अवयवास्तु सन्तीति कस्यात्र विवाद : ? न खलु परमाणवोऽस्माभिर्नाङ्गीकृताः ।
100. અ અભિવ્યકિત શું છે ? શુ અભિવ્યક્તિ એ કાયરૂપે અવસ્થાન છે, કે સંસ્થાનવિશેષ છે કે પ્રતીતિ છે ? જો કા રૂપે અવસ્થાન એ અભિવ્યકિત હાય તે તે પહેલાં ન હતું અને હવે થયું, એટલે કા ઉત્પત્તિ પૂર્વે અસત્ થયું. જો પહેલાં પણ તે હતુ તેા ફરી પાછું કારકવૈફળ આવી પડ્યુ., સંસ્થાન પણ અવયવરચનાવિશેષ છે. તે સંસ્થાન જે ઉત્પત્તિ પૂર્વ" અસત્ હતુ. તેને જ ઉત્પન્ન કરવામાં આવે છે, અવયા તા કાર્યની ઉત્પતિ પહેલાં સત્ હૈાય છે જ એમાં અહીં કાને વિવાદ છે ! અમે પરમાણુઓને સ્વીકાર નથી કર્યાં એમ નહિ.
101. प्रतीतिस्तु घटस्य चक्षुरादिकारकसामग्रयधीना, न मृत्पिण्डदण्डचक्रादिकारकचक्रसाध्येति, सा चक्रमूर्धनि घटस्य नास्त्येवेत्यसन् घटः । दर्शनादर्शनाधीने सदसत्त्वे हि वस्तुनः ।
दृश्यस्यादर्शनात् तेन चक्रे कुम्भस्य नास्तिता ।।
चक्रमूर्धवत् प्रध्वंसदशायामप्यनुपलम्भाद् घटस्य नास्तित्वमेवेति 'नासतो विद्यते भावो नाभावो विद्यते सतः ' [गीता २. पूर्वापरान्तयोर्भावस्वरूपादर्शनात् ।
101, ટની પ્રતીતિ ચક્ષુ વગેરે કારકોની સામગ્રીને અધીન છે, તે શ્રૃત્સિંડ, દંડ, ચક્ર વગેરે કારાથી ઉત્પાદ્ય નથી, ચાકડાના માથા ઉપર (અર્થાત્ ઉત્પત્તિ પહેલાં) ઘટની પ્રતીતિ થતી નથી જ, એટલે ત્યારે બટ અસત્ છે. વસ્તુનું સત્ત્વ અને અસત્ત્વ ક્રમથી દશ । અને અદાનને અધીન છે. તેના દર્શન માટે આવશ્યક બધી સામગ્રી ઉપલબ્ધ હૈવા છતાં તેનું દર્શન થતું ન હું.વાથી ચાકડા ઉપર (અર્થાત્ ઉત્પત્તિ પૂર્વે) ધટતુ અસત્ત્વ છે. જેમ ચાકડાના માથા ઉપર (અર્થાત્ ઉત્પત્તિ પહેલાં) તેમ પ્રદશામાં પશુ ધટ દેખાતા ન હાઈ, કટનું અત્ત્વ જ છે. અને એટલે જ ‘અસના ભાવ થતા નથી અને સ અભાવ થને નથી' [ ગીતા ૨.૧૬ ] એ વચન પ્રમાણુભૂત નથી, કારણ કે પૂર્વ અન્ત (= પ્રાગભાવ) અને અપર અન્ત પ્રસાલાવ}નું ભાવસ્વરૂપ દેખાતું નથી.
102. શવયાત્મનાવિયસ્તિત્ત્વમસ્યોન્યતે, તત્રાપિ પિય—જેય ત્તિ
Jain Education International
For Private & Personal Use Only
। अतश्च
१६] इत्यप्रमाणकं,
www.jainelibrary.org