________________
૧૮
વિનાશ નોંતુક છે
ક્ષને નિરંતર ઉત્પાદ થાય છે તેમ એક સંતાનમાં સ્ત બની ક્ષણેની આ પર પરા છે એમ વાય. અવિન્તિ દૃષ્ટિવાળાને (= મટકું માર્યા વિના એક ધારું જોઈ રહેનારાઓને) ભારત પાસત્તાનું આ અભિમાન આ રીતે ઊભું થાય છે. [જ્ઞાનને સ્થિર માનીએ તે પSી રિવર શાનથી પણ વસ્તુની દીર્ઘકાલ સ્થિતિનું ગ્રહણ થતું નથી. પ્રત્યક્ષ અસનિહિત આપનું ગ્રહણ કરતું નથી એ તે અમે જણાવી ગયા છીએ. તે કાળે (=વર્તમાનકાળ) ભૂત અને કવિ શોની સન્નિધિ હોતી નથી. અને વર્તમાન ક્ષણ એક છે એટલે તે દીર્ઘતા વિમો મળી તેય જ્ઞાન સ્થિર હોય તો પણ અર્થનું ચીર્ય તે દુવંચ છે. એ જ રીતે શાનની પણ ચિરસ્થિતિ નથી. જ્ઞાન સ્વસંવેદ્ય હોઈ એક ક્ષણથી ઘેરાયેલું જ પ્રકાશે છે. તેથી પ્રત્યક્ષ ક્ષણિકગ્રાહી છે એ પુરવ ર થયું. 87. નનું ધૈર્ય પાર્થીનામનુમાનાર્ પ્રતીયતે |
अन्वयव्यतिरेकाभ्यां मुद्गरादिविनाशकः । निश्चीयते घटादीनां तेन पूर्व तदागमात् । विनाशरहितत्वेन सिद्धयत्येषामवस्थितिः ।।
न, अनुपलम्भव्यतिरिक्तस्य हेतुमतो विनाशस्यानुपलब्धेः । उपलम्भः एवास्तित्वं भावानाम् , अनुपलम्भश्च नास्तित्वम् । न च घटानुपलब्धिमुद्गरादिकार्या, ततः કામ માવા |
87. યાયિક – પદાર્થોનું ય અનુમાન દ્વારા જણાય છે. અન્વય-વ્યતિરેક દ્વારા મુગર આદિને ઘટ આદિના વિનાશક તરીકે નિશ્ચય થાય છે, કારણકે ઘર આદિના વિનાશ પૂર્વે મુદ્દગર આદિને ફટકો પડે છે. વિનાશરહિતપણાને કારણે પટ આદિની અવસ્થિતિ પુરવાર થાય છે.
બૌદ્ધ- ના, એવું નથી, કારણ કે અનુપલંભથી જુદ, હેતુવાળે વિનાશ ઉપલબ્ધ થતું નથી. ભાવોની ઉપલબ્ધિ એ જ ભાવનું અસ્તિત્વ છે અને ભાવોની અનુપલબ્ધિ એ જ ભાવોનું નાસ્તિવ છે. ધટની અનુપલબ્ધિ એ મુદ્દગર આદિનું કર્યું નથી કારણકે ધટની અનુપલબ્ધિ તો મુદગર આદિની પહેલાં પણ હોય છે.
88. ननु दृश्यानुपलब्धेरसत्त्वनिश्चयः । स च कपालकाल एव घटस्यावकल्पते । मध्ये तु अदर्शनमन्यथाऽपि स्यादिति नादर्शनमात्रमेव नास्तित्वम् । मैवम् , त्वदभिमते मध्येऽपि दृश्यस्यैव घटस्य अनुपलम्भ इति तदापि अस्य नास्तित्वमेव ।
થrf મળે સર્વેષ ન ઘટાનુપસ્ટમનમ્ | तद्वत् कपालकालेऽपि सर्वेषामिति का प्रमा ? ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org