________________
કારક બાબતનું અનુશાસન પણ્ ટકે એવુ' નથી
૧૧૫
‘વત’માનમાં લટ્' ‘ભવિષ્યમાં લદ્ન' અને ‘ભૂતમાં લુ' એ પ્રમાણે નિયમનું નિરૂપણુ કરવું શકય નથી. [ તિવ્· પ્રત્યયને ઢાળવાચક સ્વીકારવામાં આવ્યા નથી અને ધાતુમાંથી તે ક્રિયામાત્રનું જ જ્ઞાન થાય છે. આમ ભૂત આદિકાળનું જ્ઞાન થતું જ ન હાઇ, 'વર્તમાનમાં જ લ' ઇત્યાદિરૂપ નિયમની વ્યવસ્થા કરવી શકય નથી. ] તમે કહેશો કે તે પછી તિતુ. પ્રત્યયાને કાળના વાચક તરીકે સ્વીકારે. પરંતુ એ પણુ શકય નથી, કારણ કે એમાં ભાષ્યને વિરાધ આવે છે. ભગવાન ભાષ્યકારે કહ્યું છે કે ‘મૂર્ત સ્વયં:' ( = ભૂત એ ધાવથ' છે અર્થાત્ ધાતુવાચ્ય છે. ) [આ તે ધાતુ ક્રિયાને પણ વાચક છે અને કાળનેા પણ વાચક છે એમ થયું. આને અથ એ થયો કે ક્રિયા ઋણુ ધાત્વ' છે અને કાળ પણ પાથ' છે. ] ક્રિયારૂપ ધાતથ" વિશેષ્ય ( = વ્યવસ્થાપ્ય) અને કાળરૂપ ધાત્વથ' વિશેષણ ( = ઉપાધિ = વ્યવસ્થાપક) એમ ઘટતુ નથી, એકશવાચ્યનાં બે રૂપો દેખ્યાં નથી. ધાત્વથ વડે જ ધાવ'ની વ્યવસ્થા કરવી શકય નથી. (અર્થાત્ ધાત્વ ને ધાવથ' વડે વિશેષિત કરવા શકય નથી.) લિહૂ સ્માદિના વિષયા તે ઘણા વધારે અજ્ઞેય છે. લિડ્ વગેરેને વિધિ વગેરે અથ માં પ્રજવાને આદેશ છે; અને તે વિધિરૂપ અર્થના તેના સ્વરૂપથી કે તેની ઉપાધિથી નિશ્ચય કરવા શકય નથી (અર્થાત્ વિધિરૂપ અથ કૈષણા છે, અજ્યેષણુા છે કે અનુજ્ઞા છે, તેના નિશ્ચય સ્વરૂપતઃ કય નથી, તેમ જ નિકૃષ્ટ, ઉત્કૃષ્ટ કે ખરાખરીના એમ ત્રણ પ્રકારના મનુષ્યેા રૂપ ઉપાધિ દ્વારા પણુ શકય નથી )
223. તથા ારાનુરાાસનાના દુ:શ્યમ્। ‘ધ્રુવમપાયેડવાવાનમ્’હ્યુયતે । तत्र धवस्य वृक्षादे: 'वृक्षात् पतिता देवदत्तः' इति पतनक्रियायामचलतः कृशमपि न कारकत्वमुत्पश्यामः । क्रियायोगिता हि कारकम् । सा च वृक्षे नोपलभ्यते इति ।
223. વળી,કારક બાબતનું અનુશાસન પણ ટકે એવું નથી. ‘ધ્રુવમવયે અવાૉનમૂ (= જ્યારે જુદા પડવાની ક્રિયા થાય છે ત્યારે અપાદાનવિભક્તિ ધ્રુવને ( = નિષ્ક્રિયને ) અભિવ્યક્ત કરે છે) એવા નિયમ કહેવાય છે ત્યાં ‘વૃક્ષાત્ પતિતઃ ફેવર્ડ્સ:'(= વૃક્ષ ઉપરથી દેવ:ત્ત પડયો ) એ વાકયમાં પતનક્રિયામાં અચલ વૃક્ષનું જરા પણ કારકત્વ અમે દેખતા નથી, કારણું કે ક્રિય સાથે સબંધ ધરાવે તે કારક છે અને તેવુ ક્રિયાયેાગિવ વૃક્ષમાં ઉપલબ્ધ થતુ
નથી.
224. ‘સાર્યાદ્રીન:’ ‘થાત્ પતિત:' કૃતિ સાથે થયો: ત્રિચોપમ્યતે, ન વૃક્ષवन्निश्चलत्वमिति चेत्, सत्यं स्वरसप्रवृत्ता तयोरस्ति क्रिया । हाने याने च पादपनिर्विशेषावेव सार्थरथौ । न च यदेकस्यां क्रियायां कारकं तत्सर्वासु क्रियासु कारकं મતિ, અતિપ્રસન્નાત્ |
224. સાર્થાત્ હીનઃ ( = ‘સાથ વાહથી છૂટા પડી ગયેલે છે...), રથાત્ તિતઃ (=રથમાંથી પડી ગયા' )આ બન્ને ઉદાહરણામાં સાથ વાહ અને રથ એ બેમાં ક્રિયા ઉપલબ્ધ થાય છે, તે વૃક્ષની જેમ નિશ્ચલ નથી, એમ જો તમે કહે તે અમે કહીશું કે તમારી એ વાત સાચી, તેમને તેમની પોતાની ક્રિયા તા છે પરંતુ હાન અને પતનને અનુલક્ષીને તે સાથે વાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org