________________
૧૨૮
અપજશ શખ પુરુષાપરાધજન્ય
वाचकं शब्दं विजह्यादपि, तमन्तरेण शब्दाभिधेयतामपि यतः प्रतिपद्यते इति व्यभिचारः । अनेकार्थवाचिनि चैकस्मिन् वाचके इष्यमाणे शब्दोऽर्थ व्यभिचरेत् , तस्येवार्थान्तरस्यापि ततः प्रतिपत्तेरितीत्थमनियमोऽयमुपप्लवेत, हस्तः करः पाणिरित्यादावक्षाः पादा माषा इत्यादौ, किं क्रियते, गतिरन्या नोपलभ्यते, तेनानेकशब्दत्वमनेकार्थत्वं च दैवबलवत्तयाऽङ्गीकृतम् । प्रथमः पुनरेष ऋजुः पन्थाः यदेकस्य वाचकस्यैको वाच्योऽर्थ इति । इह च गत्यन्तरमतिस्पष्टमस्ति प्रमादप्रभवत्वं नाम । तस्मिन् सति किमिति प्रथमप्राप्तोऽयं प्रतिवाच्यं वाचकनियमक्रमो लभ्यते । तेन प्रमादापराधनिबन्धना गाव्यादयो, न गवादिसमानमहिमान इत्युक्तम् ।
242. એક વાગ્યના ઘણું તુલ્ય કક્ષાના વાચકો છે એ ન્યાય અહીં નથી. કેમ ? પ્રત્યેક અથે’ જુદે શબ્દ મૂકાય છે. તેને લીધે જ શબ્દ–અર્થ વચ્ચે સંબંધ કરવો સુકર પડે છે. અન્યથા, સંબંધ કરવામાં યત્નગૌરવની આપત્તિ આવે. પ્રતિ અર્થ શબ્દ હેતાં તે શબ્દ તે અર્થને વાચક છે, તે અર્થ તે શબ્દને વાચ છે' એમ શબ્દ અને અર્થ પરસ્પર અધ્યભિચારી બને. અનેક શબ્દ વડે વા એક અર્થ તે તે વાચક શબ્દને છોડી પણ દે છે. તે વાચક શબ્દના વિના તે અથ શબ્દાભિધેયને પામે છે, એટલે વ્યભિચાર થાય છે. અનેક અર્થોને વાચક એક શબ્દ સ્વીકારતાં શબ્દને અન્ય અર્થ સાથે પણ સહચાર થાય (વ્યભિચાર દુષ) કારણ કે એક અર્થની જેમ બીજા અર્થની પણ તે શબ્દમાંથી પ્રતિપત્તિ થાય. આ રીતે આ અનિવમ ઊછળીને ખડે થાય છે, જેમકે “હસ્ત', “કર”, “પાણિ' વગેરેમાં (એક અર્થના અનેક વાચકમાં ) અને “અ”, “પાદ”, “ભાષ' (એક શબ્દના અનેક અર્થમાં ) વગેરેમાં, તે અમે શું કરીએ, બીજી કોઈ ગતિ ઉપલબ્ધ નથી, તેથી એક અર્થનું અને શવ યવ અને એક શબ્દનું અને કાથવાચક– દૈવબલવત્તાને કારણે અમે સ્વીકાર્યું છે. પરંતુ સરળ માર્ગ તે આ છે કે એક વાચક શબ્દનો એક જ વાચ્ય અથ' હોય અને અહીં તે બીજી ગતિ અતિસ્પષ્ટ છે અને તે છે શબ્દોની પ્રમાદજન્ય અપભ્ર શતા. તેમ હોતાં પ્રથમ પ્રાપ્ત પ્રતિ અથ એક એક શબ્દના વાચકનિયમનું ઉલ ધન થાય છે તેથી, “ગાવિ' આદિ શબ્દ પુરુષના પ્રમાદરૂપ અપરાધનું પરિણામ છે, તેઓ ગે' આદિ શબ્દ સમ મહિમાવાળા નથી, આ મત જ મેગ્ય છે.
24 . વિ વાવેશm: નામ સૂરમાં પરમપરોક્ષા અથવસમાત્રાવાવમામા, न तन्मन्दतायामन्यतः कुतश्चिदवगन्तुं पार्यते । सा चेदियमन्यथाऽप्युपपद्यमाना गवादिभ्योऽर्थप्रत्ययादिव्यवहारे मन्दीभवति तेषु शक्तिकल्पनायामापत्तिः । एवं च गवादय एव वाचकशक्तेराश्रयो, न गाव्यादयः ।।
(243. વળી, વાચકશક્તિ સૂક્ષ્મ છે, પરમ પરોક્ષ છે, અર્થપત્તિથી જ ગમ્ય છે. અર્થાપત્તિ વાચકશકિતનું જ્ઞાન કરાવવામાં મદ હેય, દુર્બળ હોય તો બીજા કોઈ પ્રમાણથી વાચકશકિતને જાણવી શકય નથી, જો “ગ” આદિ શબ્દમાંથી થતા અર્થજ્ઞાન આદિ વ્યવહારને અનુલક્ષી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org