________________
૧૧૨ સાધુ શબ્દોમાં જ પ્રાપ્ત અને અસાધુ શબ્દમાં અવશ્યપણે અપ્રાપ્ત એવુડ લક્ષણ છે જ નહિ हि— तेषां व्याक्रिया प्रतिपदं वा विधीयते लक्षणतो वा ? प्रतिपदं तावदनुशासनमघटमानं, आनन्त्यात् शब्दानाम् । तथा चाहु: "बृहस्पतिरिन्द्राय दिव्यवर्षसहस्रं प्रतिपदं विहितान् शब्दान् प्रोवाच न चान्तं जगाम " इति । नापि लक्षणतः, તલसंभवात् । न हि सकलसाधुशब्दवर्गानुगतमपशब्देभ्यश्च व्यावृत्तं गोत्वादिवदिह किञ्चिल्लक्षणमस्तीत्युक्तम् ।
217. અથવા પ્રાચીન પુરુષોની આ ટીકા કરવાથી શું ? અમારે કહેવાની વસ્તુનો સર્વથા સ ંક્ષેપ આ J- લેકમાં કે વેદમાં જ્યારણનો જરા પણ કાઈ ઉપયોગ નથી.
વળી બીજુ એ કે, ‘અથ ચન્દ્રાનુરાસનમ્' (‘હવે શબ્દોનુ' અનુશાસન-શાસ્ત્ર-ઉપદેશ શરૂ કરીએ છીએ', એમ ઉપક્રમ કરીતે, માં ચદ્રાનામ્' (=‘કયા શબ્દનું !') એમ પૂછીને, ટોગિનાં વૈાિનાં ૨' (=‘લૌકિક અને વૈશ્વિક શબ્દાનું') એ પ્રતિજ્ઞા કરી પણ સવ" લૌકિક શબ્દને સમજાવવા તે શક્તિમાન થયા નહિ, સવ વૈદિક શબ્દોને પણુ સમજાવવા શક્તિમાન થયા નહિ. તે આ પ્રમાણે —શબ્દેની સમજૂતી એક એક શબ્દને લઈ કરવામાં આવે છે કે સમાન રક્ષણુને (=ધમ ને) લઈ કરવામાં આવે છે ? પ્રત્યેક શબ્દને લઈ સમજૂતી કરવામાં આવે છે એ પક્ષમાં બધા શબ્દોની સમજૂતી ધટતી નથી કારણ કે શ અનન્ત છે, અને એટલે જ કહ્યું છે કે બૃહસ્પતિએ ઇન્દ્રને દિવ્ય હજાર વર્ષા વિહિત શબ્દોને એક પછી એક લઈ કહ્યા પણ તે બધાને કહી શક્યા નહિ.' સમાન લક્ષ્ણુને આધારે પશુ બધા શબ્દોનો સમજૂતી ઘટતી નથી કારણ કે સમાન લક્ષણૢ જ સંભવતું નથી. બધા સાધુ શબ્દના વર્ગમાં અનુગત અને બધા અપશબ્દોથી વ્યવૃત્ત એવુ...ગેવ આદિ જેવુ કોઈ લક્ષણ છે જ નહિ એ અમે કહ્યુ છે.
218. તૌતત્ યાત્—ન જ્ઞાતિમિદ્ રુક્ષળાંમત્તિતમવ તુ ‘થમનુરાાસनमू' इति प्रश्नपूर्वकमुक्तं 'प्रकृत्यादिविभागकल्पनया' 'सामान्यविशेषवता लक्षणेन' કૃતિ[ાશિના રૃ. ૨] ૨ | તથા हि 'कर्मण्यण्' इति सामान्यविशेषलक्षण कर्मण्युपपदे धातुमात्रादणप्रत्ययो भवतीति । तेनानेन सामान्यविशेषवता लक्षणेन कुम्भकारो नगरकार इत्यादयो, નેટ: कम्बलद इत्यादयश्च भूयांसः शब्दा अक्लेशेनैव व्याकरिष्यन्ते इत्युच्यते । प्रकृत्यादिविभागकल्पनयेत्यत्र यद्वक्तव्यं तत्प्रागेव सविस्तरमभिहितम् । सामान्यविशेषवता लक्षणेनेति तु संप्रति निरूप्यते ।
218, તમે વૈયાકરણા કહેશે કે, અમે જાતિ આદિરૂપ લક્ષણ કહેવાની ઇચ્છા ધરાવતા ન હતા. પરંતુ કેવી રીતે શબ્દનુ' અનુશાસન કરવામાં આવશે ?' એ પ્રશ્ન ક. અમે કહ્યું છે કે 'પ્રકૃતિ આદિ વિભાગની કલ્પના દ્વારા અને સામાન્ય વિશેષ બન્નેથી યુકત લક્ષદ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org