________________
અન્વિતાભિધાનમાં અન્ય પદે વ્યર્થ નથી
यद्येकैकस्यैव पदस्य व्यापारः । यथा हि बाह्यानि कारकाणि काष्ठादीनि सर्वाण्ये व पाके व्याप्रियन्ते, यथा च शिबिकाया उद्यन्तारः सर्वे शिबिकामुद्यच्छन्ति यथा त्रयोsपिं ग्रावाण उखां बिभ्रति, तथा सर्वाण्येव पदानि वाक्यार्थमवबोधयन्ति । तदिदमन्विताभिधानम् । अन्यानन्वितनिष्कृष्टस्वार्थपर्यवसायित्वे हि सति न सर्वेषां वाक्यार्थव्यापारः स्यात् ।
145. અભિહિતાન્વયવાદી—તમે વાકય કોને કહેા છે ?
=
અન્વિતાભિધાનવાદી જે પદો ભેગા મળીને એક અથ'નું અભિધાન કરે તે પો વાકય છે એમ વાકયવિદો કહે છે. ત્યાં આ પદસમૂહ એક અવાળા હ્રાય છે. જો એક એક પદને અલગ અલગ વ્યાપાર સત્ર થતા હેય તા પદે ભેગા મળી આ પ્રમાણે એક અનુ અભિધાન ન કરે. જેમ બાહ્ય કારકે ક્રાઇ વગેરે બધાં જ ભેગા મળી એક પાકરૂપ કાયને ઉત્પન્ન કરવા વ્યાપાર કરે છે, જેમ બધા પાલખી ઉચકનારાએ સાથે મળીને પાલખી ઉચકે છે, જેમ ત્રણે પયરા સાથે મળીને હાંડલીને ધારણ કરે છે તેમ બધાં જ પદ્મ સાથે મળીને એક વાકથાના મેધ કરાવે છે. આ અન્વિતાભિધાન છે, બીજા પદાર્થા સાથે અનન્વિત ( = અસંસૃષ્ટ ), નિકૃષ્ટ ( abstracted ) એવા પોતાના અર્થાંમાં જ પર્દા પવસાન પામતા હોય તે તે ખૂધાં પદના એક વાકયાથ નું અભિધાન કરવામાં વ્યાપાર ન થાય, 146. नन्वेवमेकैकस्य कृत्स्नकारित्वे सत्येकस्मादेव कृत्स्नसिद्धेः पदान्तरोच्चारणं व्यर्थमित्युक्तम् । नैतत् पदान्तरेण विनैवै कस्मात् कृत्स्नकार्यसम्पत्त्यभावात् । 146. અભિહિતાન્વયવાદી – । – આમ એક એક પદ કૃત્સ્વકારી (અર્થાત્ વાચાય નુ અભિધાન કરનાર) ડૅાતાં એક જ પથી કૃત્સ્નની (અર્થાત્ વાકયાયની) સિદ્ધિ થઈ જવાથી ખીજાં પદોનુ ઉચ્ચારણ વ્યથ થઈ જાય એમ અમે અગાઉ જણાવ્યુ છે. અન્વિતામિધાનવાદી = ના, એવું નથી, બીજાં પદો વિના જ એક પદથી કૃત્સ્ન ક્રાય' (વ!કભાર્માભિધાન રૂપ કાય*) સ ંપન્ન થતું નથી.
141. ન તહુઁ હ્રનારીતિ શ્વેત્, મૈત્રમ્, વૈશ્ય સ્નqયૅમ્સव्यापारपतितत्वाद् एकैकस्मिन् सति कृत्स्नफलपर्यन्तो व्यापारो निर्वर्तते, एकैकेन विना न निर्वर्तते, इत्येवमेकैकं कृत्स्नकारि भवति ।
147. અભિહિતાન્વયવાદી જો એમ હાય તેા એક પદ કૃત્સ્વકારી નથી, અન્વિતાભિધાનવાદી – એવુ નથી, એક એક પદ કૃત્સ્ન ફળ (વાકયા રૂપ ફળ) પત થતા વ્યાપારમાં ફાળા આપે છે; એક એક પદ હતાં કૃત્સ્ન ફળ (વાકયાય રૂપ ફળ) પતના વ્યાપાર પાર પડે છે, એક એક પદ વિના તે વ્યાપાર પાર પડતા નથી, એ અથ'માં એક એક પદ કૃત્સ્વકારી બને છે.
148. नन्वेवं तर्हि समुदाय एव कर्ता भवतु, किं समुदायिभिः ? ततश्च तदेवायातं निरवयवौ वाक्यवाक्यार्थाविति । नैतद्युक्तम् सङ्घातकार्यवत् स्वकार्यस्यापि નાત્ ।
કર
Jain Education International
7
"
For Private & Personal Use Only
,
!
www.jainelibrary.org