________________
૮૦ .
અન્વિતાભિધાનવાદખંડનારંભ : _164. व्युत्पत्तिः चिन्त्यताम् । किंमेकघटनाकारसंघातकार्यनिष्ठैव सा किं वा पदार्थपर्यन्तेति ? पूर्वस्मिन् पक्षे प्रतिवाक्यं व्युत्पत्तिरपरिहार्या, सा च बहुप्रमादेत्युक्तम् । पदार्थपर्यन्तायां व्युत्पत्तौ नूनं निर्धारणीयम् ‘इयान् पदस्यार्थः' इति । भवद्भिरपि शकटावयवदृष्टान्तवर्णनेन पदव्यापारनिर्धारणमङ्गीकृतमेव । · इतरथा हि पदार्थनियमानपेक्षणे गामानयेति विवक्षावानश्वपदमपि निमित्ततयोपाददीत । न हि भवतामनपेक्षितपदार्थ एव वैयाकरणानामिव वाक्यार्थप्रत्ययः । तदसौ यावान् आवापोद्वापपर्यालोचनया गोपदस्यार्थो निर्धार्यते, तावानेव सङ्घातकार्येऽपि व्याप्रियमाणस्य तस्यार्थः ।
164. વ્યુત્પત્તિને તમે વિચાર કરો. શું સમુદાયનું એક ઘટના રૂપ છે. કાર્ય (=વાયાર્થ) છે તનિષ્ઠ વ્યુત્પત્તિ છે કે પદાર્થ પર્યન્ત વ્યુત્પત્તિ છે ? જે પહેલે પક્ષ સ્વીકારવામાં આવે તો પ્રતિ વાક્ય વ્યુત્પત્તિ હોવી અનિવાર્ય બની જાય છે અને તેવી વ્યુત્પત્તિ તે બહુદેષા છે એ અમે દર્શાવ્યું છે. જે વ્યુત્પત્તિ પદાર્થપર્યન્ત હોય તો “પદને આટલે અર્થ છે એનું નિર્ધારણ થવું જ જોઈએ. આપે પણ શકટના અવયનું દષ્ટાંત વર્ણવીને તે દ્વારા પદના વ્યાપારનું નિર્ધારણ સ્વીકાર્યું છે જ. અન્યથા, અમુક જ પદાર્થની અપેક્ષા ન રહેતાં ગાય લાવ” એમ કહેવાની ઈચ્છાવાળે “અશ્વ' પદને પણ નિમિત્ત તરીકે પ્રયોગ કરે. જેમ વૈયાકરણે વાક્યાર્થજ્ઞાનને પદાર્થની અપેક્ષા ન રાખનારું માને છે તેમ તમે તો માનતા નથી. તેથી આવા-ઉધાપની પર્યાલચના દ્વારા “ગ” શબ્દને જેટલો અર્થ નક્કી થાય છે તેટલો જ અર્થ સમુદાયના કાર્ય (=વાક્યર્થ) માં વ્યાપાર કરતા તે “ગ' શબ્દને હેય છે.
165. નવાાક્ષિતયોગ્યસનિનહિતાર્થોપશો.સ્થા રૂથુમ્ | મૈતન્ युक्तम् । सर्वदा संहतव्याप्रियमाणमेतत् पदं पश्यतः तवायं भ्रमः । अर्थः तावानस्य યાત્રત્યfમયાત્રી તહ્ય શુત્તિ: | નિયતિ ચ તસ્પામિયાત્રી શકિ, વિયત સ્થાનभिधात्री शक्तिः ? यावन्तमर्थमन्योन्यमाका क्षितैश्च योग्यैश्च सन्निहितैश्च संयुज्यमान न मुञ्चति । कियन्तं च न मुञ्चति ? गोत्वमात्रं तद्वन्मानं वा ? इत्यतस्तावत्येवाभिधात्री शक्तिरन्वयव्यतिरेकाभ्यामस्य निर्धार्यते ।
165. અન્વિતાભિધાનવાદી- આકાંક્ષિત, વેગ, સન્નિહિત અર્થથો ઉપરક્ત (=અન્વિત) અથ પદને હોય છે એમ અમે કહ્યું છે,
અભિહિતાનયાદી- પરંતુ એ તમે યોગ્ય કહ્યું નથી. સર્વ [બીજા પદોની]. સાથે મળીને કાર્ય કરતા આ પદને જેનાર તમને આ ભ્રમ છે. પદને તેટલો જ અર્થ છે * જેટલામાં તેની અભિધાત્રી શકિત છે. કેટલામાં તેની અભિધાત્રી શકિત છે ? અને કેટલામાં તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org